GU/701215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]]
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701215SB-INDORE_ND_01.mp3</mp3player>|"યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ.આ અભ્યાસ એટલે કે મૃત્યુના સમયે જો આપણે કૃષ્ણને,નારાયણને, સમજી શકી છીએ,ત્યારે તેનું આખું જીવન સફળ છે.મૃત્યુના સમયે.કારણ કે માનસકિતા,મૃત્યુના સમયે તેના મનનો ભાવ,તેને આવતા જીવનમાં લઇ જાશે.જેમ કે પવન દ્વારા ગંધ વાહિત થાય છે,તેમજ,મારી માનસિકતા મને બીજા પ્રકારના દેહમાં લઇ જાશે.જો મેં મારી માનસિકતાને વૈષ્ણવ,શુદ્ધ ભક્તના રૂપે તૈય્યાર કરી લીધું છે,ત્યારે હું તરત જ વૈકુંઠ સ્થાનાંતરિત થઇ જઈશ.જો મેં મારા મનને સાધારણ કર્મીની જેમ બનાવ્યું છે,ત્યારે મને આ ભૌતિક જગતમાં રેહવું પડે છે જે પ્રકારના માનસિકતા મેં બનાવેલું છે,તેને ભોગવા માટે."|Vanisource:701215 - Lecture SB 06.01.27 - Indore|701215 - ભાષણ SB 06.01.27 - ઈન્દોર}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701214 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701214|GU/701215b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701215b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701215SB-INDORE_ND_01.mp3</mp3player>|"યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ ([[Vanisource:BG 8.6 (1972)|ભ.ગી. ૮.૬]]). આ અભ્યાસ મતલબ મૃત્યુના સમયે જો વ્યક્તિ કૃષ્ણનું, નારાયણનું, સ્મરણ કરી શકે, તો તેનું આખું જીવન સફળ છે. મૃત્યુના સમયે. કારણ કે માનસકિતા, મૃત્યુના સમયે તેના મનનો ભાવ, તેને આવતા જીવનમાં લઇ જશે. જેમ કે પવન દ્વારા સુગંધ લઈ જવામાં આવે છે, તે જ રીતે, મારી માનસિકતા મને બીજા પ્રકારના દેહમાં લઇ જશે. જો મેં મારી માનસિકતા વૈષ્ણવ, શુદ્ધ ભક્ત, ના રૂપમાં બનાવેલી છે, તો હું તરત જ વૈકુંઠમાં સ્થાનાંતરિત થઈશ. જો મેં મારા મનને સાધારણ કર્મીની જેમ બનાવ્યું છે, તો મારે આ ભૌતિક જગતમાં રેહવું પડે છે જે પ્રકારની માનસિકતા મેં બનાવેલી છે, તેને ભોગવા માટે."|Vanisource:701215 - Lecture SB 06.01.27 - Indore|701215 - ભાષણ શ્રી.ભા. ૬..૨૭ - ઈન્દોર}}

Latest revision as of 17:06, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). આ અભ્યાસ મતલબ મૃત્યુના સમયે જો વ્યક્તિ કૃષ્ણનું, નારાયણનું, સ્મરણ કરી શકે, તો તેનું આખું જીવન સફળ છે. મૃત્યુના સમયે. કારણ કે માનસકિતા, મૃત્યુના સમયે તેના મનનો ભાવ, તેને આવતા જીવનમાં લઇ જશે. જેમ કે પવન દ્વારા સુગંધ લઈ જવામાં આવે છે, તે જ રીતે, મારી માનસિકતા મને બીજા પ્રકારના દેહમાં લઇ જશે. જો મેં મારી માનસિકતા વૈષ્ણવ, શુદ્ધ ભક્ત, ના રૂપમાં બનાવેલી છે, તો હું તરત જ વૈકુંઠમાં સ્થાનાંતરિત થઈશ. જો મેં મારા મનને સાધારણ કર્મીની જેમ બનાવ્યું છે, તો મારે આ ભૌતિક જગતમાં રેહવું પડે છે જે પ્રકારની માનસિકતા મેં બનાવેલી છે, તેને ભોગવા માટે."
701215 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૭ - ઈન્દોર