GU/701221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701221SB-SURAT_ND_01.mp3</mp3player>|"ગુરુ એટલે તમારે વૈદિક જ્ઞાનમાં કુશળ એવા કેટલાક વ્યક્તિત્વની શોધ કરવી પડશે. શબ્દે પરે કે નિસનાતમ બ્રહ્મણ્ય ઉપાસમાસરાયમ. આ ગુરુના લક્ષણો છે: કે તે વેદના નિષ્કર્ષમાં સારી રીતે પારંગત છે, સારી રીતે જોગંણત્મક  છે. માત્ર એટલું જ નહીં કે તે સારી રીતે વાકેફ છે, પરંતુ તે ખરેખર તેના જીવનમાં તે માર્ગ પર લઈ ગયો છે, ઉપાસમાસરાયમ,   કોઈપણ અન્ય રીતે ભટકાવ્યા વિના. ઉપાસમા, ઉપાસમા. તેણે તમામ જાર્જગતના તલસાટ સમાપ્ત કરી દીધી છે. તેમણે ખાલી આધ્યાત્મિક જીવન તરફ લીધું છે અને ખાલી ભગવાનના પરમ વ્યક્તિત્વને શરણાગતિ આપી છે. અને તે જ સમયે, તે બધા વૈદિક તારણો જાણે છે. આ ગુરુનું વર્ણન છે. "|Vanisource:701221 - Lecture SB 06.01.39-40 - Surat|701221 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૧.૩૯-૪૦ - સુરત‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701220|GU/701221b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701221b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701221SB-SURAT_ND_01.mp3</mp3player>|"ગુરુ મતલબ તમારે વૈદિક જ્ઞાનમાં કુશળ એવા કોઈ વ્યક્તિની શોધ કરવી પડે. શબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણી ઉપશમાશ્રયમ. આ ગુરુના લક્ષણો છે: કે તે વેદોના નિષ્કર્ષમાં સારી રીતે પારંગત છે. માત્ર એટલું જ નહીં કે તે સારી રીતે વાકેફ છે, પરંતુ તેમણે ખરેખર તેમના જીવનમાં તે માર્ગ ગ્રહણ કર્યો છે, ઉપશમાશ્રયમ, કોઈપણ અન્ય રીતે ભટક્યા વિના. ઉપશમ, ઉપશમ. તેમણે તમામ ભૌતિક લાલસાઓ સમાપ્ત કરી દીધી છે. તેમણે ફક્ત આધ્યાત્મિક જીવન ગ્રહણ કર્યું છે અને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. અને સાથે સાથે, તે બધા વૈદિક નિષ્કર્ષો જાણે છે. આ ગુરુનું વર્ણન છે."|Vanisource:701221 - Lecture SB 06.01.39-40 - Surat|701221 - ભાષણ શ્રી.ભા. ..૩૯-૪૦ - સુરત‎}}

Latest revision as of 02:43, 26 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગુરુ મતલબ તમારે વૈદિક જ્ઞાનમાં કુશળ એવા કોઈ વ્યક્તિની શોધ કરવી પડે. શબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણી ઉપશમાશ્રયમ. આ ગુરુના લક્ષણો છે: કે તે વેદોના નિષ્કર્ષમાં સારી રીતે પારંગત છે. માત્ર એટલું જ નહીં કે તે સારી રીતે વાકેફ છે, પરંતુ તેમણે ખરેખર તેમના જીવનમાં તે માર્ગ ગ્રહણ કર્યો છે, ઉપશમાશ્રયમ, કોઈપણ અન્ય રીતે ભટક્યા વિના. ઉપશમ, ઉપશમ. તેમણે તમામ ભૌતિક લાલસાઓ સમાપ્ત કરી દીધી છે. તેમણે ફક્ત આધ્યાત્મિક જીવન ગ્રહણ કર્યું છે અને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. અને સાથે સાથે, તે બધા વૈદિક નિષ્કર્ષો જાણે છે. આ ગુરુનું વર્ણન છે."
701221 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૩૯-૪૦ - સુરત‎