GU/701221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગુરુ એટલે તમારે વૈદિક જ્ઞાનમાં કુશળ એવા કેટલાક વ્યક્તિત્વની શોધ કરવી પડશે. શબ્દે પરે કે નિસનાતમ બ્રહ્મણ્ય ઉપાસમાસરાયમ. આ ગુરુના લક્ષણો છે: કે તે વેદના નિષ્કર્ષમાં સારી રીતે પારંગત છે, સારી રીતે જોગંણત્મક છે. માત્ર એટલું જ નહીં કે તે સારી રીતે વાકેફ છે, પરંતુ તે ખરેખર તેના જીવનમાં તે માર્ગ પર લઈ ગયો છે, ઉપાસમાસરાયમ, કોઈપણ અન્ય રીતે ભટકાવ્યા વિના. ઉપાસમા, ઉપાસમા. તેણે તમામ જાર્જગતના તલસાટ સમાપ્ત કરી દીધી છે. તેમણે ખાલી આધ્યાત્મિક જીવન તરફ લીધું છે અને ખાલી ભગવાનના પરમ વ્યક્તિત્વને શરણાગતિ આપી છે. અને તે જ સમયે, તે બધા વૈદિક તારણો જાણે છે. આ ગુરુનું વર્ણન છે. "
701221 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૧.૩૯-૪૦ - સુરત‎