GU/701221b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સુરત]] | [[Category:GU/અમૃત બિંદુ - સુરત]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701221LE-SURAT_ND_02.mp3</mp3player>|"'કોઈ પણ', કૃષ્ણ કહે છે, 'જે હંમેશાં | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701221|GU/701221c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701221c}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701221LE-SURAT_ND_02.mp3</mp3player>|"'કોઈ પણ વ્યક્તિ', કૃષ્ણ કહે છે, 'જે કોઈ પણ હંમેશાં તેના હૃદયમાં ભક્તિ અને પ્રેમથી મારા વિશે સ્મરણ છે, તે સર્વોચ્ચ યોગી છે'. યોગીનામ અપિ સર્વેષામ. તો આ હરે કૃષ્ણ આંદોલન, જેવા તમે "કૃષ્ણ" નો જપ કરો છો અને સાંભળો છો, તરત જ તમે સ્મરણ કરો છો. અને જપ કોઈ સામાન્ય માણસ દ્વારા કરવામાં આવતો નથી. જ્યાં સુધી વ્યક્તિને કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને ભક્તિ ન હોય ત્યાં સુધી તે જપ કરી શકતો નથી. તમે ફક્ત આ શ્લોક સાથે અભ્યાસ કરો. શ્રદ્ધાવાન ભજતે યો મામ, અંતરાત્મના: "અંદરથી, તે સર્વોચ્ચ છે." તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો અર્થ છે કે આપણે લોકોને સર્વોચ્ચ યોગી બનવા માટે તાલીમ આપી રહ્યા છીએ."|Vanisource:701221 - Conversation B - Surat|701221 - વાર્તાલાપ બ - સુરત}} |
Latest revision as of 11:40, 26 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"'કોઈ પણ વ્યક્તિ', કૃષ્ણ કહે છે, 'જે કોઈ પણ હંમેશાં તેના હૃદયમાં ભક્તિ અને પ્રેમથી મારા વિશે સ્મરણ છે, તે સર્વોચ્ચ યોગી છે'. યોગીનામ અપિ સર્વેષામ. તો આ હરે કૃષ્ણ આંદોલન, જેવા તમે "કૃષ્ણ" નો જપ કરો છો અને સાંભળો છો, તરત જ તમે સ્મરણ કરો છો. અને જપ કોઈ સામાન્ય માણસ દ્વારા કરવામાં આવતો નથી. જ્યાં સુધી વ્યક્તિને કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને ભક્તિ ન હોય ત્યાં સુધી તે જપ કરી શકતો નથી. તમે ફક્ત આ શ્લોક સાથે અભ્યાસ કરો. શ્રદ્ધાવાન ભજતે યો મામ, અંતરાત્મના: "અંદરથી, તે સર્વોચ્ચ છે." તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો અર્થ છે કે આપણે લોકોને સર્વોચ્ચ યોગી બનવા માટે તાલીમ આપી રહ્યા છીએ." |
701221 - વાર્તાલાપ બ - સુરત |