GU/701223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701223SB-SURAT_ND_01.mp3</mp3player>|"તેથી જ્યારે આપણે આજ્ઞાનતામાં હોઈએ છીએ ... દરેક અજાણતા દ્વારા પાપ અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. આજ્ઞાનતામાં . જેવી રીતે આજ્ઞાનતા દ્વારા બાળક અગ્નિને અડે છે. આગ બહાનું નહીં કરે. કારણ કે તે એક બાળક છે, તે જાણતું નથી, તેથી આગના બહાને? તે તેનો હાથ બાળી નથી શકતો? ના, તે બાળક પણ છે, અગ્નિએ કાર્ય કરવું આવશ્યક છે. તે બળે છે. જ રીતે, આજ્ઞાનતા કાયદાનું બહાનું નથી. જો તમે કોઈ પાપ કરો છો અને કાયદાની અદાલતમાં જાઓ છો, અને જો તમે વિનંતી કરો છો, "સાહેબ, હું આ કાયદો જાણતો નથી," તો તે બહાનું નથી. તેથી બધી પાપી પ્રવૃત્તિઓ આજ્ઞાનતામાં અથવા મિશ્રિત જુસ્સા અને અજ્  આજ્ઞાનતામાં કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ પોતાને દેવતાની ગુણવત્તા સુધી વધારવો પડશે. તે સારા, ખૂબ સારા માણસ હોવા જોઈએ. અને જો તમે ખૂબ સારા માણસ બનવા માંગતા હો, તો તમારે આ નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવું પડશે: કોઈ ગેરકાયદેસર જાતીય જીવન, માંસ ખાવાનું નહીં, નશો ન કરવો, જુગાર નહીં. પાપી જીવનના ચાર આધારસ્તંભ છે. જો તમે પાપી જીવનના આ ચાર સિદ્ધાંતોનો સમાવેશ કરો છો, તો તમે સારા માણસ નહીં બની શકો. "|Vanisource:701223 - Lecture SB 06.01.41-42 - Surat|701223 - ભાષણ શ્રી.. ૦૬.૦૧.૪૧-૪૨ - સુરત‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701222|GU/701224 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701224}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701223SB-SURAT_ND_01.mp3</mp3player>|"તો જ્યારે આપણે અજ્ઞાનતામાં હોઈએ છીએ... દરેક વ્યક્તિ અજ્ઞાનતામાં પાપ અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. અજ્ઞાનતામાં. જેમ કે અજ્ઞાનતામાં બાળક અગ્નિને સ્પર્શ કરે છે. આગ માફ નહીં કરે. કારણ કે તે એક બાળક છે, તે જાણતો નથી, તેથી આગ માફ કરશે? તે તેનો હાથ બાળશે નહીં? ના. ભલે તે બાળક હોય, અગ્નિ તેનું કાર્ય કરશે. તે બાળે છે. તે જ રીતે, અજ્ઞાનતા કાયદો ન પાલન કરવા માટેનું બહાનું નથી. જો તમે કોઈ પાપ કરો અને કાયદાની અદાલતમાં જાઓ, અને જો તમે વિનંતી કરો, "સાહેબ, હું આ કાયદો જાણતો ન હતો," તો તે માફ નહીં કરે. તમે આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે; ભલે તમે જાણતા ન હોય કે કાયદો શું છે, તેનો અર્થ એ નથી કે તમને માફ કરવામાં આવશે. તેથી બધી પાપી પ્રવૃત્તિઓ અજ્ઞાનતામાં અથવા મિશ્રિત રજોગુણ અને તમોગુણમાં કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ પોતાને સત્વગુણમાં ઉન્નત કરવો પડે. તે ખૂબ જ સારો માણસ હોવો જોઈએ. અને જો તમે ખૂબ સારા માણસ બનવા માંગતા હોવ, તો તમારે આ નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવું પડશે: કોઈ વ્યભિચાર નહીં, માંસાહાર નહીં, નશો નહીં, જુગાર નહીં. પાપી જીવનના ચાર આધારસ્તંભ છે. જો તમે પાપી જીવનના આ ચાર સિદ્ધાંતોમાં પ્રવૃત્ત થાઓ છો, તો તમે સારા માણસ નહીં બની શકો."|Vanisource:701223 - Lecture SB 06.01.41-42 - Surat|701223 - ભાષણ શ્રી.ભા. ..૪૧-૪૨ - સુરત‎}}

Latest revision as of 12:07, 26 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે આપણે અજ્ઞાનતામાં હોઈએ છીએ... દરેક વ્યક્તિ અજ્ઞાનતામાં પાપ અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. અજ્ઞાનતામાં. જેમ કે અજ્ઞાનતામાં બાળક અગ્નિને સ્પર્શ કરે છે. આગ માફ નહીં કરે. કારણ કે તે એક બાળક છે, તે જાણતો નથી, તેથી આગ માફ કરશે? તે તેનો હાથ બાળશે નહીં? ના. ભલે તે બાળક હોય, અગ્નિ તેનું કાર્ય કરશે. તે બાળે છે. તે જ રીતે, અજ્ઞાનતા એ કાયદો ન પાલન કરવા માટેનું બહાનું નથી. જો તમે કોઈ પાપ કરો અને કાયદાની અદાલતમાં જાઓ, અને જો તમે વિનંતી કરો, "સાહેબ, હું આ કાયદો જાણતો ન હતો," તો તે માફ નહીં કરે. તમે આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે; ભલે તમે જાણતા ન હોય કે કાયદો શું છે, તેનો અર્થ એ નથી કે તમને માફ કરવામાં આવશે. તેથી બધી પાપી પ્રવૃત્તિઓ અજ્ઞાનતામાં અથવા મિશ્રિત રજોગુણ અને તમોગુણમાં કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ પોતાને સત્વગુણમાં ઉન્નત કરવો પડે. તે ખૂબ જ સારો માણસ હોવો જોઈએ. અને જો તમે ખૂબ સારા માણસ બનવા માંગતા હોવ, તો તમારે આ નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવું પડશે: કોઈ વ્યભિચાર નહીં, માંસાહાર નહીં, નશો નહીં, જુગાર નહીં. પાપી જીવનના આ ચાર આધારસ્તંભ છે. જો તમે પાપી જીવનના આ ચાર સિદ્ધાંતોમાં પ્રવૃત્ત થાઓ છો, તો તમે સારા માણસ નહીં બની શકો."
701223 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૧-૪૨ - સુરત‎