GU/710129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710129LE-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"જો તમે ખરેખર અંતી ઇચ્છતા હોવ, તો તમારે ભગવદ-ગીતામાં સમાયેલ મુજબ અંતીના આ સૂત્રને સ્વીકારવું પડશે: કે કૃ, ભગવાન, આનંદકર્તા, ફક્ત આનંદકર્તા છે. તે સંપૂર્ણ સંપૂર્ણ છે. જેમ આ શરીર સંપૂર્ણ આખું છે: અંગો શરીરના ભાગ અને ભાગ છે, પરંતુ આ શરીરનો વાસ્તવિક આનંદ માણનાર પેટ છે. પગ આગળ વધી રહ્યો છે, હાથ કામ કરી રહ્યો છે, આંખો જોઈ રહ્યા છે, કાન સાંભળી રહ્યા છે. તે બધા આખા શરીરની સેવામાં રોકાયેલા છે. પરંતુ જ્યારે ખાવાનો કે આનંદ માણવાનો સવાલ થાય છે ત્યારે આંગળીઓ કે કાન કે આંખો નહીં પણ માત્ર પેટ જ આનંદ લે છે. અને જો તમે પેટમાં અનાજની પૂર્તિ કરો છો, તો આપમેળે આંખો, કાન, આંગળીઓ - શરીરના કોઈપણ ભાગને સંતોષ થશે. "|Vanisource:710129 - Lecture at the House of Mr. Mitra - Allahabad|710129 - ભાષણ શ્રી મિત્રના ઘરે - અલાહાબાદ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710118 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710118|GU/710129c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710129c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710129LE-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"જો તમે વાસ્તવમાં શાંતિ ઇચ્છતા હોવ, તો તમારે ભગવદ-ગીતામાં બતાવેલા શાંતિ સૂત્રને સ્વીકારવું પડે: કે કૃષ્ણ, અથવા ભગવાન, ભોક્તા, એક માત્ર ભોક્તા છે. તેઓ સંપૂર્ણ છે. જેમ કે આ શરીર સંપૂર્ણ છે: અંગો શરીરના ભાગ છે, પરંતુ આ શરીરનું વાસ્તવિક ભોક્તા પેટ છે. પગ ચાલી રહ્યા છે, હાથ કામ કરી રહ્યા છે, આંખો જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે. તેઓ બધા પૂર્ણ શરીરની સેવામાં રોકાયેલા છે. પરંતુ જ્યારે ખાવાનો કે આનંદ માણવાનો સવાલ થાય છે ત્યારે આંગળીઓ કે કાન કે આંખો નહીં પણ માત્ર પેટ જ આનંદ લે છે. અને જો તમે પેટમાં ખોરાક પૂરો પાડો છો, તો આપમેળે, આંખો, કાન, આંગળીઓ - શરીરના કોઈપણ ભાગને સંતોષ થશે."|Vanisource:710129 - Lecture at the House of Mr. Mitra - Allahabad|710129 - ભાષણ શ્રી મિત્રના ઘરે - અલાહાબાદ‎}}

Latest revision as of 00:25, 13 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે વાસ્તવમાં શાંતિ ઇચ્છતા હોવ, તો તમારે ભગવદ-ગીતામાં બતાવેલા શાંતિ સૂત્રને સ્વીકારવું પડે: કે કૃષ્ણ, અથવા ભગવાન, ભોક્તા, એક માત્ર ભોક્તા છે. તેઓ સંપૂર્ણ છે. જેમ કે આ શરીર સંપૂર્ણ છે: અંગો શરીરના ભાગ છે, પરંતુ આ શરીરનું વાસ્તવિક ભોક્તા પેટ છે. પગ ચાલી રહ્યા છે, હાથ કામ કરી રહ્યા છે, આંખો જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે. તેઓ બધા પૂર્ણ શરીરની સેવામાં રોકાયેલા છે. પરંતુ જ્યારે ખાવાનો કે આનંદ માણવાનો સવાલ થાય છે ત્યારે આંગળીઓ કે કાન કે આંખો નહીં પણ માત્ર પેટ જ આનંદ લે છે. અને જો તમે પેટમાં ખોરાક પૂરો પાડો છો, તો આપમેળે, આંખો, કાન, આંગળીઓ - શરીરના કોઈપણ ભાગને સંતોષ થશે."
710129 - ભાષણ શ્રી મિત્રના ઘરે - અલાહાબાદ‎