GU/710131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710131SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તે જે પવિત્ર નામના જાપમાં રોકાયેલા છે, તેમના માટે આ એક વિશેષ સુવિધા છે. તે શું છે? ખાતરી છે કે તે ક્યારેય જીવનની નરક સ્થિતિમાં નહીં જઇ શકે. તેની ખાતરી આપવામાં આવે છે. તે નીચામાં ઘટાડો કરશે નહીં જીવનનો તબક્કો, પ્રાણીજીવનમાં, અથવા અજ્ઞાન જીવન, માનવ જીવનનો નીચલા જન્મેલા, પરંતુ તે ધીમે ધીમે પ્રગતિ કરશે.અને એ પણ બાંયધરી આપવામાં આવી છે કેયમદૂત , યામારાજાના સેવકો ક્યારેય તેમને મળવા આવશે નહીં અથવા તે તેમને ક્યારેય જોશે નહીં. તેઓ દૃષ્ટિની બહાર હશે. આ પરિણામ છે."|Vanisource:710131 - Lecture SB 06.02.48 - Allahabad|710131 - ભાષણશ્રી.. ૦૬.૦૨.૪૮ - અલાહાબાદ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710130d ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710130d|GU/710131b ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710131b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710131SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જે વ્યક્તિ પવિત્ર નામના જપમાં સંલગ્ન છે, તેના માટે આ એક વિશેષ સુવિધા છે. તે શું છે? તે નિશ્ચિત છે કે તે ક્યારેય નર્કમાં પ્રવેશ નહીં કરે. તેની ખાતરી આપવામાં આવે છે. તે જીવનના ઉતરતા સ્તર પર અધઃપતન નથી થતો, પ્રાણીજીવનમાં, અથવા અજ્ઞાનમય જીવનમાં, માનવ જીવનમાં નીચ-જન્મમાં, પરંતુ તે ધીમે ધીમે પ્રગતિ કરશે. અને એ પણ બાંયધરી આપવામાં આવે છે કે યમદૂત, યમરાજના સેવકો, ક્યારેય તેમને મળશે નહીં અથવા તે તેને ક્યારેય જોશે નહીં. તેઓ તેની દ્રષ્ટિની બહાર હશે. આ પરિણામ છે."|Vanisource:710131 - Lecture SB 06.02.48 - Allahabad|710131 - ભાષણ શ્રી.ભા. ..૪૮ - અલાહાબાદ‎}}

Latest revision as of 13:03, 27 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે વ્યક્તિ પવિત્ર નામના જપમાં સંલગ્ન છે, તેના માટે આ એક વિશેષ સુવિધા છે. તે શું છે? તે નિશ્ચિત છે કે તે ક્યારેય નર્કમાં પ્રવેશ નહીં કરે. તેની ખાતરી આપવામાં આવે છે. તે જીવનના ઉતરતા સ્તર પર અધઃપતન નથી થતો, પ્રાણીજીવનમાં, અથવા અજ્ઞાનમય જીવનમાં, માનવ જીવનમાં નીચ-જન્મમાં, પરંતુ તે ધીમે ધીમે પ્રગતિ કરશે. અને એ પણ બાંયધરી આપવામાં આવે છે કે યમદૂત, યમરાજના સેવકો, ક્યારેય તેમને મળશે નહીં અથવા તે તેને ક્યારેય જોશે નહીં. તેઓ તેની દ્રષ્ટિની બહાર હશે. આ પરિણામ છે."
710131 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૪૮ - અલાહાબાદ‎