GU/710201b ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ]] | [[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710201L1-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"મહિલાઓ અને સજ્જનો, આપણે | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710201|GU/710203 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710203}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710201L1-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"મહિલાઓ અને સજ્જનો, આપણે કૃષ્ણને કૃપા-સિંધુ, દયાના સાગર તરીકે ઓળખીએ છીએ: હે કૃષ્ણ કરુણા-સિંધો. દિન-બંધો, અને તેઓ બધા શરણાગત જીવોના મિત્ર છે. દિન-બંધો. દિન — આ શબ્દનો ઉપયોગ થયો છે કારણ કે આપણે આ ભૌતિક અસ્તિત્વમાં છીએ. આપણે ખૂબ જ ગર્વિત છીએ - સ્વલ્પ-જલા માત્રેન સપરી ફોર-ફોરયતે. જેવી રીતે તળાવના ખૂણામાં એક નાની માછલી પલટાય છે, તે જ રીતે, આપણે જાણતા નથી કે આપણી સ્થિતિ શું છે. આ ભૌતિક જગતમાં આપણું પદ ખૂબ જ તુચ્છ છે. શ્રીમદ્ ભાગવતમ, અરે, ભગવદ્ ગીતામાં આ ભૌતિક જગતનું વર્ણન કરવામાં આવ્યું છે: એકાંશેન સ્થિતો જગત ([[Vanisource:BG 10.42 (1972)|ભ.ગી. ૧૦.૪૨]]). આ ભૌતિક જગત સમગ્ર સૃષ્ટિનો માત્ર એક તુચ્છ ભાગ છે. અસંખ્ય બ્રહ્માંડો છે; તે આપણી પાસે માહિતી છે - યસ્ય પ્રભા પ્રભાવતો જગદ-અંડ-કોટી ([[Vanisource:Bs. 5.40|બ્ર.સં. ૫.૪૦]]).જગદ-અંડ-કોટી. જગદ-અંડનો અર્થ આ બ્રહ્માંડ છે. કોટીનો અર્થ છે અસંખ્ય."|Vanisource:710201 - Lecture at Pedagogical Institute - Allahabad|710201 - શિક્ષણશાસ્ત્ર સંસ્થામાં ભાષણ - અલાહાબાદ}} |
Latest revision as of 14:31, 17 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"મહિલાઓ અને સજ્જનો, આપણે કૃષ્ણને કૃપા-સિંધુ, દયાના સાગર તરીકે ઓળખીએ છીએ: હે કૃષ્ણ કરુણા-સિંધો. દિન-બંધો, અને તેઓ બધા શરણાગત જીવોના મિત્ર છે. દિન-બંધો. દિન — આ શબ્દનો ઉપયોગ થયો છે કારણ કે આપણે આ ભૌતિક અસ્તિત્વમાં છીએ. આપણે ખૂબ જ ગર્વિત છીએ - સ્વલ્પ-જલા માત્રેન સપરી ફોર-ફોરયતે. જેવી રીતે તળાવના ખૂણામાં એક નાની માછલી પલટાય છે, તે જ રીતે, આપણે જાણતા નથી કે આપણી સ્થિતિ શું છે. આ ભૌતિક જગતમાં આપણું પદ ખૂબ જ તુચ્છ છે. શ્રીમદ્ ભાગવતમ, અરે, ભગવદ્ ગીતામાં આ ભૌતિક જગતનું વર્ણન કરવામાં આવ્યું છે: એકાંશેન સ્થિતો જગત (ભ.ગી. ૧૦.૪૨). આ ભૌતિક જગત સમગ્ર સૃષ્ટિનો માત્ર એક તુચ્છ ભાગ છે. અસંખ્ય બ્રહ્માંડો છે; તે આપણી પાસે માહિતી છે - યસ્ય પ્રભા પ્રભાવતો જગદ-અંડ-કોટી (બ્ર.સં. ૫.૪૦).જગદ-અંડ-કોટી. જગદ-અંડનો અર્થ આ બ્રહ્માંડ છે. કોટીનો અર્થ છે અસંખ્ય." |
710201 - શિક્ષણશાસ્ત્ર સંસ્થામાં ભાષણ - અલાહાબાદ |