GU/710201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે ભગવાનના કોઈ પણ નામોમાંથી એક નામનો જપ કરો, તે સમજવું પડે કે, ભગવાન, પરમ સત્ય હોવાને કારણે, ભગવાન અને ભગવાનના નામમાં કોઈ અંતર નથી. તો હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી તમે પ્રત્યક્ષ રીતે કૃષ્ણ સાથે જોડાઓ છો, અને પછી તમે શુદ્ધ થાઓ છો. ચેતો-દર્પણ-માર્જનમ ભવ-મહા-દાવાગ્નિ-નિર્વાપણમ (ચૈ.ચ અન્ત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટક ૧). અવશ્ય, આ મહામંત્ર વિશે બધું જ સમજાવવું એ લાંબી પ્રક્રિયા છે, પરંતુ હું તમને વિનંતી કરું છું કે આ છોકરાઓ અને છોકરીઓ, માત્ર જપ કરીને, તેઓ કેવી રીતે આટલા શુદ્ધ બની રહ્યા છે, તેઓ કેવી રીતે દિવ્ય આનંદમાં નૃત્ય કરી રહ્યા છે, તે તમે જોઈ શકો છો અને તમારા જીવનમાં આનો અમલ કરવાનો પ્રયત્ન કરો - તમે સુખી થશો."
710201 - ભાષણ - અલાહાબાદ‎