GU/710204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | [[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710204SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710203b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710203b|GU/710204b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710204b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710204SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો યસ્યેહિતમ ન વિદુ:. કેમ? જો તેઓ ખૂબ જ ઉન્નત છે, તો તેઓ કેમ નથી કરી શકતા? સ્પર્ષતા-માયા: "તેઓ પણ માયા દ્વારા દૂષિત છે." સ્પર્ષતા-માયા:. સત્ત્વ-પ્રધાના: "સત્વગુણના સ્તર પર તેમની સ્થિતિ, સત્વગુણના ગુણ પર, તે ખૂબ જ અગત્યનું છે, પરંતુ તેઓ દૂષણથી મુક્ત નથી." જેમ કે આપણા આ અનુભવમાં, પ્રથમ વર્ગનો બ્રાહ્મણ, તે પ્રથમ વર્ગનો માણસ હોવો જોઈએ. પણ છતાં સંદૂષણ છે. ઓછામાં ઓછું આ સંદૂષણ છે: "ઓહ, હું બ્રાહ્મણ છું. હું બ્રાહ્મણ છું. હું મહાન છું..., હું બીજા બધા કરતા મહાન છું. હું વિદ્વાન છું, અને હું બધા વેદોને જાણું છું. મને ખબર છે કે વસ્તુઓ શું છે. હું બ્રહ્મને સમજું છું." કારણકે બ્રહ્મા જાનાતિતી બ્રાહ્મણ, તો તે જાણે છે. તો આ બધા ગુણો, પ્રથમ વર્ગનો બ્રાહ્મણ, પરંતુ તેમ છતાં તે દૂષિત છે, કારણ કે તેને ગર્વ છે: "હું આ છું. હું આ છું." તે ભૌતિક ઓળખ છે."|Vanisource:710204 - Lecture SB 06.03.12-15 - Gorakhpur|710204 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૨-૧૫ - ગોરખપુર}} |
Latest revision as of 00:08, 13 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો યસ્યેહિતમ ન વિદુ:. કેમ? જો તેઓ ખૂબ જ ઉન્નત છે, તો તેઓ કેમ નથી કરી શકતા? સ્પર્ષતા-માયા: "તેઓ પણ માયા દ્વારા દૂષિત છે." સ્પર્ષતા-માયા:. સત્ત્વ-પ્રધાના: "સત્વગુણના સ્તર પર તેમની સ્થિતિ, સત્વગુણના ગુણ પર, તે ખૂબ જ અગત્યનું છે, પરંતુ તેઓ દૂષણથી મુક્ત નથી." જેમ કે આપણા આ અનુભવમાં, પ્રથમ વર્ગનો બ્રાહ્મણ, તે પ્રથમ વર્ગનો માણસ હોવો જોઈએ. પણ છતાં સંદૂષણ છે. ઓછામાં ઓછું આ સંદૂષણ છે: "ઓહ, હું બ્રાહ્મણ છું. હું બ્રાહ્મણ છું. હું મહાન છું..., હું બીજા બધા કરતા મહાન છું. હું વિદ્વાન છું, અને હું બધા વેદોને જાણું છું. મને ખબર છે કે વસ્તુઓ શું છે. હું બ્રહ્મને સમજું છું." કારણકે બ્રહ્મા જાનાતિતી બ્રાહ્મણ, તો તે જાણે છે. તો આ બધા ગુણો, પ્રથમ વર્ગનો બ્રાહ્મણ, પરંતુ તેમ છતાં તે દૂષિત છે, કારણ કે તેને ગર્વ છે: "હું આ છું. હું આ છું." તે ભૌતિક ઓળખ છે." |
710204 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૨-૧૫ - ગોરખપુર |