GU/710214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | [[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214CC-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"એક અંગ્રેજી શબ્દ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710212c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710212c|GU/710214b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214CC-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"મને લાગે છે કે એક અંગ્રેજી શબ્દ છે: "વિવિધતા એ આનંદની માતા છે." આનંદ. આનંદ નિરાકાર ન હોઈ શકે; વિભિન્નતા હોવી જ જોઈએ. તે આનંદ છે. તમને અનુભવ છે કે જ્યારે વિવિધ રંગોના ફૂલોનો સમૂહ હોય છે, ત્યારે તે ખૂબ આનંદપ્રદ હોય છે. અને જો ત્યાં ફક્ત ગુલાબ જ છે, જો કે ગુલાબ ખૂબ સરસ ફૂલ છે, તે એટલું આનંદકારક નથી. ગુલાબ સાથે, કેટલાક લીલા પર્ણસમૂહ, થોડુંક ઘાસ, ભલે હલકી ગુણવત્તાવાળું, તે ખૂબ સુંદર લાગે છે. તો જ્યારે આનંદનો પ્રશ્ન છે... કારણકે કૃષ્ણને સ્વરૂપ છે, સચ્ચિદાનંદ-વિગ્રહ (બ્ર.સં ૫.૧), શાશ્વત; ચિત, જ્ઞાનથી પૂર્ણ; અને આનંદથી પૂર્ણ, આનંદમય. આનંદમયો અભ્યાસાત, વેદાંત સૂત્ર કહે છે."|Vanisource:710214 - Lecture CC Madhya 06.151-154 - Gorakhpur|710214 - ભાષણ ચૈ.ચ મધ્ય ૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર}} |
Latest revision as of 15:18, 17 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"મને લાગે છે કે એક અંગ્રેજી શબ્દ છે: "વિવિધતા એ આનંદની માતા છે." આનંદ. આનંદ નિરાકાર ન હોઈ શકે; વિભિન્નતા હોવી જ જોઈએ. તે આનંદ છે. તમને અનુભવ છે કે જ્યારે વિવિધ રંગોના ફૂલોનો સમૂહ હોય છે, ત્યારે તે ખૂબ આનંદપ્રદ હોય છે. અને જો ત્યાં ફક્ત ગુલાબ જ છે, જો કે ગુલાબ ખૂબ સરસ ફૂલ છે, તે એટલું આનંદકારક નથી. ગુલાબ સાથે, કેટલાક લીલા પર્ણસમૂહ, થોડુંક ઘાસ, ભલે હલકી ગુણવત્તાવાળું, તે ખૂબ સુંદર લાગે છે. તો જ્યારે આનંદનો પ્રશ્ન છે... કારણકે કૃષ્ણને સ્વરૂપ છે, સચ્ચિદાનંદ-વિગ્રહ (બ્ર.સં ૫.૧), શાશ્વત; ચિત, જ્ઞાનથી પૂર્ણ; અને આનંદથી પૂર્ણ, આનંદમય. આનંદમયો અભ્યાસાત, વેદાંત સૂત્ર કહે છે." |
710214 - ભાષણ ચૈ.ચ મધ્ય ૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર |