GU/710214e વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710117SB-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"ધર્મ-અર્થ-કામ-મોક્ષ ([[Vanisource:SB 4.8.41|શ્રી.ભા. ..૪૧]], [[Vanisource:CC Adi 1.90|ચૈ.ચ આદિ ૧.૯૦]]):જીવંત એન્ટિટીને ઉચ્ચતમ પ્લેટફોર્મ પર ઉન્નત કરવા માટે આ સિદ્ધાંતો છે. પરંતુ તેઓએ તે લીધું છે, સામાન્ય રીતે ... તેઓ વધુ પૈસા મેળવવા માટે ધાર્મિક વિધિપૂર્ણ પ્રદર્શન કરે છે, આર્થ. અલબત્ત, આપણી જાળવણી માટે અમને કેટલાક પૈસાની જરૂર પડે છે; તે જરૂરી છે. પરંતુ જો આપણે ફક્ત પૈસા પ્રાપ્ત કરવા માટે ધાર્મિક વિધિઓ કરીએ છીએ, તો તે ગેરમાર્ગે દોરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો આમ કરે છે. તેઓ દાનમાં આપે છે જેથી તેઓને વધુ પૈસા મળે. તેઓ ધર્મશાળા ખોલે છે જેથી તેઓને વધુ મકાનો મળી રહે. તે જ તેમનો હેતુ છે. અથવા તેઓ સ્વર્ગીય રાજ્યમાં ઉન્નત થઈ શકે છે. કારણ કે તેમને ખબર નથી કે તેનો વાસ્તવિક હિત શું છે. વાસ્તવિક રસ ઘરે પાછા જવાનું છે, પરમ પુરષોતમ ભગવાન પર પાછા જવું છે."|Vanisource:710117 - Lecture SB 06.02.12-14 - Allahabad|710117 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૨.૧૨-૧૪ - અલાહાબાદ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710214d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710214d|GU/710215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710215}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"તે એક સત્ય છે કે આખી માનવ સંસ્કૃતિ એ છેતરાનારાઓ અને છેતરપિંડી કરનારાઓનો સમાજ છે. બસ. કોઈપણ ક્ષેત્ર. માયૈવ વ્યાવહારીકે ([[Vanisource:SB 12.2.3|શ્રી.ભા. ૧૨..]]). આ કળિયુગમાં આખું વિશ્વ: માયૈવ વ્યાવહારીકે. વ્યાવહારીકે એટલે સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે જ. સામાન્ય રીતે, છેતરપિંડી થશે. દૈનિક બાબતો. ખૂબ મોટી વસ્તુઓ વિશે નથી કહેતા. સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે. તે ભાગવતમાં જણાવ્યું છે, માયૈવ વ્યાવહારી. આ દ્રશ્યમાંથી જેટલા વહેલા તમે નીકળી જાઓ તેટલું સારું છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. જ્યા સુધી તમે જીવો છો, તમે ફક્ત હરે કૃષ્ણનો જપ કરો અને કૃષ્ણની મહિમાનો પ્રચાર કરો, અને બસ. નહીંતો, તમારે તે જાણવું જોઈએ કે આ ખતરનાક સ્થળ છે.|Vanisource:710214 - Conversation - Gorakhpur|710214 - વાર્તાલાપ - ગોરખપુર‎}}

Latest revision as of 16:24, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે એક સત્ય છે કે આખી માનવ સંસ્કૃતિ એ છેતરાનારાઓ અને છેતરપિંડી કરનારાઓનો સમાજ છે. બસ. કોઈપણ ક્ષેત્ર. માયૈવ વ્યાવહારીકે (શ્રી.ભા. ૧૨.૨.૩). આ કળિયુગમાં આખું વિશ્વ: માયૈવ વ્યાવહારીકે. વ્યાવહારીકે એટલે સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે જ. સામાન્ય રીતે, છેતરપિંડી થશે. દૈનિક બાબતો. ખૂબ મોટી વસ્તુઓ વિશે નથી કહેતા. સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે. તે ભાગવતમાં જણાવ્યું છે, માયૈવ વ્યાવહારી. આ દ્રશ્યમાંથી જેટલા વહેલા તમે નીકળી જાઓ તેટલું સારું છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. જ્યા સુધી તમે જીવો છો, તમે ફક્ત હરે કૃષ્ણનો જપ કરો અને કૃષ્ણની મહિમાનો પ્રચાર કરો, અને બસ. નહીંતો, તમારે તે જાણવું જોઈએ કે આ ખતરનાક સ્થળ છે.
710214 - વાર્તાલાપ - ગોરખપુર‎