GU/710215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ આપણે માતાના ગર્ભાશયથી આ શરીરનો બરાબર વિકાસ કરીએ છીએ. પિતા બીજ આપે છે, પરંતુ શારીરિક ઘટકો, એટલે કે... જેમ માતા તેના શરીરનો વિકાસ કરી રહી છે, તેવી જ રીતે, તે બાળકના શરીરનો પણ, ખોરાક લઈને, સ્ત્રાવ દ્વારા, સ્ત્રાવના વિકાસ દ્વારા, હવા દ્વારા, વિકાસ કરી રહી છે. હવા સ્ત્રાવને મજબૂત બનાવે છે. તે ધીમે ધીમે સ્નાયુઓ, ત્વચા, હાડકાં બનાવી રહ્યું છે, અને તે સખત અને કઠિન થાય છે. એક ખૂબ જ સરસ ફેક્ટરી ચાલે છે. તે પ્રકૃતિ દ્વારા પણ છે. અને પ્રકૃતિ કૃષ્ણના આદેશથી કાર્યરત છે. તેથી, અંતિમ કારણ કૃષ્ણ છે."
ભક્તિસિદ્ધાંત સરસ્વતી આવિર્ભાવ દિવસ - ગોરખપુર‎