GU/710216b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | [[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710216SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"માની લો કે કૃષ્ણ અહીં છે ... જેમ આપણે | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710216|GU/710216c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710216c}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710216SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"માની લો કે કૃષ્ણ અહીં છે... જેમ આપણે અર્ચ વિગ્રહને ખૂબ જ માનપૂર્વક વંદન કરીએ છીએ. જેવી રીતે, વિગ્રહ અર્ચ-અવતાર છે, અવતાર છે... આ વિગ્રહ જેની તમે અર્ચ-અવતાર તરીકે પૂજા કરો છો, અર્ચ એટલે કે પૂજ્ય અવતાર. કારણ કે આપણે કૃષ્ણને આપણી વર્તમાન આંખો, ભૌતિક આંખોથી જોઈ શકતા નથી, તેથી તે કૃષ્ણની કૃપા છે કે તેઓ આપણી સમક્ષ એવા સ્વરૂપમાં પ્રકટ થાય છે કે જે આપણે જોઈ શકીએ. તે કૃષ્ણની કૃપા છે. એવું નથી કે કૃષ્ણ આ વિગ્રહથી અલગ છે. તે ભૂલ છે. જેઓ કૃષ્ણની શક્તિ શું છે તે સમજી શકતા નથી, તેઓ વિચારે છે કે આ મૂર્તિ છે, અને તેથી તેઓ કહે છે "મૂર્તિપૂજા." તે મૂર્તિપૂજા નથી."|Vanisource:710216 - Lecture at Krsna Niketan - Gorakhpur|710216 - કૃષ્ણ નિકેતન ખાતે ભાષણ - ગોરખપુર}} |
Latest revision as of 00:16, 25 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"માની લો કે કૃષ્ણ અહીં છે... જેમ આપણે અર્ચ વિગ્રહને ખૂબ જ માનપૂર્વક વંદન કરીએ છીએ. જેવી રીતે, વિગ્રહ અર્ચ-અવતાર છે, અવતાર છે... આ વિગ્રહ જેની તમે અર્ચ-અવતાર તરીકે પૂજા કરો છો, અર્ચ એટલે કે પૂજ્ય અવતાર. કારણ કે આપણે કૃષ્ણને આપણી વર્તમાન આંખો, ભૌતિક આંખોથી જોઈ શકતા નથી, તેથી તે કૃષ્ણની કૃપા છે કે તેઓ આપણી સમક્ષ એવા સ્વરૂપમાં પ્રકટ થાય છે કે જે આપણે જોઈ શકીએ. તે કૃષ્ણની કૃપા છે. એવું નથી કે કૃષ્ણ આ વિગ્રહથી અલગ છે. તે ભૂલ છે. જેઓ કૃષ્ણની શક્તિ શું છે તે સમજી શકતા નથી, તેઓ વિચારે છે કે આ મૂર્તિ છે, અને તેથી તેઓ કહે છે "મૂર્તિપૂજા." તે મૂર્તિપૂજા નથી." |
710216 - કૃષ્ણ નિકેતન ખાતે ભાષણ - ગોરખપુર |