GU/710216d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 00:16, 25 December 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સૌ પ્રથમ, બ્રહ્મ-જ્યોતિ આવે છે. અને કૃષ્ણ પણ કહે છે, બ્રહ્મણઃ અહમ પ્રતિષ્ઠા. બ્રહ્મ અંતિમ નથી. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧). પ્રથમ અનુભૂતિ બ્રહ્મ છે, નિરાકાર બ્રહ્મ, પછી પરમાત્મા અને પછી ભગવાન છે. તો ભગવાન અંતિમ છે. મત્તઃ પરતરમ નાન્યત અસ્તિ કિંચિદ ધનંજય (ભ.ગી. ૭.૭). તો બ્રહ્મ-તત્ત્વ, નિરાકાર બ્રહ્મ-તત્ત્વ, અંતિમ નથી. અંતિમ છે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. તે વૈદિક ચુકાદો છે."
710216 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૬.૧૫૪- ગોરખપુર‎