GU/710217 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710217SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"આ પદાર્થ હેઠળ હાલના ક્ષણે મુક્તિ પ્રાપ્ત થાય છે ..., આ ભૌતિક વિશ્વમાં, તે ભૌતિક શરીરને સ્વીકારે છે, અને જ્યારે તે કૃષ્ણના ઉત્સાહી સેવક છે, ત્યારે તેને એક આધ્યાત્મિક શરીરની ઓફર કરવામાં આવશે. એક સૈનિકની જેમ. એ. વ્યક્તિ, આટલા લાંબા સમય સુધી તે સૈનિક નથી, તે નથી ..., તેને ગણવેશ આપવામાં આવ્યો નથી.પરંતુ તરત જ તે સૈનિક તરીકેની સેવા સ્વીકારે, તરત જ તેને ગણવેશ આપવામાં આવે.પરંતુ જલદી તે સૈનિક તરીકેની સેવા સ્વીકારે, તરત જ તેને ગણવેશ આપવામાં આવે છે. તેથી તમે ભૌતિક વિશ્વમાં વિવિધ સંસ્થાઓ સ્વીકારી રહ્યા છો, અને તે છે ભૂત્વા ભૂત્વા પરાલીયતે ([[Vanisource:BG 8.19 (1972)|ભ.ગી. ૮.૧૯]])તમે એક પ્રકારનું શરીર સ્વીકારી રહ્યા છો, તે અદ્રશ્ય થઈ રહ્યું છે; ફરીથી તમારે બીજું સ્વીકારવું પડશે. પરંતુ જલદી તમે સંપૂર્ણ કૃષ્ણ સભાન બનશો, ત્યાક્ત્વા દેહમા પુનર જનમ નાઈતિ ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]) તો પછી, આ દેહ છોડ્યા પછી, તે આ ભૌતિક વિશ્વમાં આવતો નથી. તે તરત જ છે ... તેમ છતાં, તે સ્થાનાંતરિત થાય છે. તેવી જ રીતે, તે આધ્યાત્મિક શરીરને સ્વીકારે છે."|Vanisource:710217 - Conversation - Gorakhpur|710217 - વાર્તાલાપ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710216d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710216d|GU/710217b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710217b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710217SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"મુક્ત મતલબ વર્તમાન સમયે ભૌતિક..., આ ભૌતિક જગતમાં, તે ભૌતિક શરીરનો સ્વીકાર કરે છે, અને જ્યારે તે કૃષ્ણનો પ્રામાણિક સેવક છે, ત્યારે તેને એક આધ્યાત્મિક શરીર આપવામાં આવે છે. જેમ કે એક સૈનિક. એક વ્યક્તિ, જ્યા સુધી તે સૈનિક નથી, તેને ગણવેશ આપવામાં આવતો નથી. પરંતુ જેવો તે સૈનિક તરીકેની સેવા સ્વીકારે છે, તરત જ તેને ગણવેશ આપવામાં આવે છે. તો તમે ભૌતિક જગતમાં વિવિધ શરીરો સ્વીકારી રહ્યા છો, અને તે છે ભૂત્વા ભૂત્વા પ્રલીયતે ([[Vanisource:BG 8.19 (1972)|ભ.ગી. ૮.૧૯]]). તમે એક પ્રકારનું શરીર સ્વીકારી રહ્યા છો, તેનો નાશ થાય છે; ફરીથી તમારે બીજું સ્વીકારવું પડશે. પરંતુ જેવા તમે પૂર્ણ કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]), પછી, આ શરીર છોડ્યા પછી, તે આ ભૌતિક જગતમાં આવતો નથી. તે તરત જ... મામ એતિ, તે સ્થાનાંતરિત થાય છે. તેવી જ રીતે, તે આધ્યાત્મિક શરીર સ્વીકારે છે."|Vanisource:710217 - Conversation - Gorakhpur|710217 - વાર્તાલાપ - ગોરખપુર‎}}

Latest revision as of 16:38, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મુક્ત મતલબ વર્તમાન સમયે આ ભૌતિક..., આ ભૌતિક જગતમાં, તે ભૌતિક શરીરનો સ્વીકાર કરે છે, અને જ્યારે તે કૃષ્ણનો પ્રામાણિક સેવક છે, ત્યારે તેને એક આધ્યાત્મિક શરીર આપવામાં આવે છે. જેમ કે એક સૈનિક. એક વ્યક્તિ, જ્યા સુધી તે સૈનિક નથી, તેને ગણવેશ આપવામાં આવતો નથી. પરંતુ જેવો તે સૈનિક તરીકેની સેવા સ્વીકારે છે, તરત જ તેને ગણવેશ આપવામાં આવે છે. તો તમે ભૌતિક જગતમાં વિવિધ શરીરો સ્વીકારી રહ્યા છો, અને તે છે ભૂત્વા ભૂત્વા પ્રલીયતે (ભ.ગી. ૮.૧૯). તમે એક પ્રકારનું શરીર સ્વીકારી રહ્યા છો, તેનો નાશ થાય છે; ફરીથી તમારે બીજું સ્વીકારવું પડશે. પરંતુ જેવા તમે પૂર્ણ કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯), પછી, આ શરીર છોડ્યા પછી, તે આ ભૌતિક જગતમાં આવતો નથી. તે તરત જ... મામ એતિ, તે સ્થાનાંતરિત થાય છે. તેવી જ રીતે, તે આધ્યાત્મિક શરીર સ્વીકારે છે."
710217 - વાર્તાલાપ - ગોરખપુર‎