GU/710217d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે માત્ર અનુભૂતિની પ્રક્રિયા છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સત્યને સમજવી રહ્યું છે અને કોઈક સંપૂર્ણ સત્યને સર્વવ્યાપી પરમાત્મ, અંતર્યામી તરીકે અનુભૂતિ કરી રહ્યું છે, અને કેટલાક વ્યક્તિઓ ભગવાનને પરમ વ્યક્તિત્વ તરીકે સંપૂર્ણ સત્યની અનુભૂતિ કરી રહ્યા છે,કૃષ્ણ.પરંતુ તેઓ સમાન, સમાન,અદ્વય-જાનના છે. તે ફક્ત આપણી દ્રષ્ટિની શક્તિ છે જે તફાવત બનાવે છે. પદાર્થ સમાન છે. તે શ્રીમદ-ભાગવતમ્ માં જણાવેલ છે".
710217 - ભાષણ ચૈ.ચ આદિ ૦૭.૧૧૯ - ગોરખપુર‎