GU/710223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710223LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"પ્રત્યેક જીવંત અસ્તિત્વ સભાન છે. અસલ ભાવનમ્રિત આ ભૌતિક વિશ્વના દૂષણથી પ્રદૂષિત છે. પાણીની જેમ, જ્યારે તે સીધો વાદળ પરથી પડે છે, ત્યારે તે સ્પષ્ટ છે અને કોઈ ગંદા વસ્તુ વિના છે, પરંતુ તે જમીનને સ્પર્શતાં જ તે કાદવ બની જાય છે. ફરીથી, જો તમે પાણીના કાદવના ભાગને ડીંટન્ટ કરો છો, તો તે ફરીથી સ્પષ્ટ થાય છે. તેવી જ રીતે, આપણી ભાવનમ્રિત, ભૌતિક પ્રકૃતિના ત્રણ સ્વરૂપોથી પ્રદૂષિત થઈને, આપણે એક બીજાને દુશ્મન અથવા મિત્ર તરીકે વિચારીએ છીએ.પણ તમે કૃષ્ણ ભાવનમ્રિતના મંચ પર આવતાંની સાથે જ તમને લાગે છે કે "અમે એક છીએ. કેન્દ્ર કૃષ્ણ છે."|Vanisource:710223 - Lecture Pandal - Bombay|710223 - ભાષણ પંડાલ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710220|GU/710317 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|710317}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710223LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"દરેક જીવ સચેત છે. મૂળ ચેતના આ ભૌતિક જગતના દૂષણથી પ્રદૂષિત છે. જેમ કે પાણી, જ્યારે તે સીધું વાદળ પરથી પડે છે, ત્યારે તે સ્વચ્છ છે અને કોઈ ગંદી વસ્તુ વિનાનું છે, પરંતુ જમીનને સ્પર્શતાં જ તે કાદવ બની જાય છે. ફરીથી, જો તમે પાણીના કાદવના ભાગને કાઢી લો છો, તો તે ફરીથી સ્પષ્ટ થાય છે. તેવી જ રીતે, આપણી ચેતના, ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રદૂષિત થઈને, આપણે એક બીજાને દુશ્મન અથવા મિત્ર તરીકે લઈએ છીએ.પણ જેવું તમે કૃષ્ણ ભાવનામૃતના મંચ પર આવો છો, તમે અનુભવશો કે "આપણે એક છીએ. કેન્દ્ર કૃષ્ણ છે."|Vanisource:710223 - Lecture Pandal - Bombay|710223 - ભાષણ પંડાલ - મુંબઈ‎}}

Latest revision as of 11:19, 16 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક જીવ સચેત છે. મૂળ ચેતના આ ભૌતિક જગતના દૂષણથી પ્રદૂષિત છે. જેમ કે પાણી, જ્યારે તે સીધું વાદળ પરથી પડે છે, ત્યારે તે સ્વચ્છ છે અને કોઈ ગંદી વસ્તુ વિનાનું છે, પરંતુ જમીનને સ્પર્શતાં જ તે કાદવ બની જાય છે. ફરીથી, જો તમે પાણીના કાદવના ભાગને કાઢી લો છો, તો તે ફરીથી સ્પષ્ટ થાય છે. તેવી જ રીતે, આપણી ચેતના, ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રદૂષિત થઈને, આપણે એક બીજાને દુશ્મન અથવા મિત્ર તરીકે લઈએ છીએ.પણ જેવું તમે કૃષ્ણ ભાવનામૃતના મંચ પર આવો છો, તમે અનુભવશો કે "આપણે એક છીએ. કેન્દ્ર કૃષ્ણ છે."
710223 - ભાષણ પંડાલ - મુંબઈ‎