GU/710324 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 01:04, 1 December 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આનંદ-મયો અભ્યાસાત. તે આધ્યાત્મિક સ્વભાવ છે. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સ્વભાવથી આનંદમય છે, તે જ રીતે, આપણે કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે પણ સ્વભાવથી આનંદમય છીએ. પરંતુ દુર્ભાગ્યવશ, આપણને આવી સ્થિતિ, ભૌતિક સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે, કે આપણે આ ભૌતિક સ્થિતિમાં જીવનનો આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે શક્ય નથી."
710324 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૧૩૭-૧૪૬ - મુંબઈ‎