GU/710326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દ્વંદ્વની આ દુનિયામાં, ભદ્રાભદ્ર, "આ સારું છે, આ ખરાબ છે. આ સરસ છે, આ સરસ નથી," તે ફક્ત માનસિક અટકળો છે, કારણ કે આ વિશ્વમાં કંઇ સારું નથી. દરેક વસ્તુ ખરાબ છે, કારણ કે તે શાશ્વત નથી. તેથી શંકરાચાર્યે કહ્યું, જગન મિથ્યા, બ્રહ્મ સત્ય. તે એક હકીકત છે. કંઈપણ, આ વિશ્વની વિભિન્નતા: અસ્થાયી છે. તે સાચો શબ્દ છે. તે મિથ્યા નથી; તે કામચલાઉ સત્ય છે. વૈષ્ણવ તત્વજ્ઞાની કહે છે કે આ દુનિયા ખોટી નથી, પણ અસ્થાયી છે, અનિત્ય છે. અનિત્ય સંસારે મોહો જનમિયા.

શ્રીલ ભક્તિવિનોદ ઠાકુરે કહ્યું, જડ-વિદ્યા સબ માયાર વૈભવ: "ભૌતિક વિજ્ઞાનની પ્રગતિથી માયાના ભ્રમમાં વધારો થાય છે." આપણે પહેલેથી જ ભ્રમમાં છીએ, અને જો તમે ભ્રમણાને વધુને વધુ વધારતા જાઓ, તો આપણે વધુને વધુ ફસાઈશું. તે પ્રકૃતિ છે."

710326 - ક્રોસ મેદાન ખાતે પ્રવચન પંડાલ - મુંબઈ‎