GU/710406 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે ચલાવી શકો છો. . . તમારી પાસે કેટલીક વિશેષ પ્રકારની ધાર્મિક પ્રણાલી હોઈ શકે છે જેને તમે અનુસરો છો. તે વાંધો નથી. પરંતુ જો તે તમારી ધાર્મિક પ્રણાલીને અનુસરે છે, જો તમે પરમ પુરષોતમ ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિત્વને સમજવાની વાત પર ન આવે, અથવા જો તમને પરમ પુરષોતમ ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિત્વને સમજવાની બાબતમાં રસ ન થાય, તો તમારે તે જાણવું જોઈએ કે તમારી રજૂઆતો બધી ધાર્મિક વિધિપૂર્ણ વિધિમાં ફક્ત સમયનો વ્યય થાય છે."
710406 - ભાષણ પંડાલ - મુંબઈ‎