GU/710407b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710407LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"તેથી કોઈ પણ કે જે લોકોનું ધ્યાન કૃષ્ણથી અક્રિષ્ણ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. . . તે આધુનિક કહેવાતા તત્ત્વજ્ઞાનીઓ અને શિક્ષણવિદો અથવા ધર્મવાદીઓનો વ્યવસાય છે. તેઓ ભાગવદ્‌ ગીતાના જીવનને લાંબા સમય સુધી વાંચવાનું ચાલુ રાખશે પરંતુ અર્થઘટન જુદી રીતે કરશે જેથી લોકો કૃષ્ણને  શરણાગતિ આપે. તે જ તેમનો ધંધો છે. આવી વ્યક્તિઓને દુષકૃતિના કહેવામાં આવે છે. તેઓ પોતે પણ કૃષ્ણને શરણાગતિ આપવા તૈયાર નથી, અને તેઓ પણ કૃષ્ણને શરણાગતિ આપવા માટે અન્યને ગેરમાર્ગે દોરે છે.તે જ તેમનો ધંધો છે. આવી વ્યક્તિઓ દુષકૃતિના, દુષ્કર્મ કરનારા, બદમાશો, તે લોકો છે કે જે લોકોને અન્ય રીતે ભટકાવી રહ્યા છે. "|Vanisource:710407 - Lecture Pandal - Bombay|710407 - ભાષણ પંડાલ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710407 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710407|GU/710408 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710408}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710407LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો જે પણ વ્યક્તિ લોકોનું ધ્યાન કૃષ્ણથી અ-કૃષ્ણ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે... તે આધુનિક કહેવાતા તત્ત્વજ્ઞાનીઓ અને શિક્ષણવિદો અથવા ધર્મવાદીઓનું કાર્ય છે. તેઓ ભગવદ્‌ ગીતાને જીવન પર્યન્ત વાંચવાનું ચાલુ રાખશે પરંતુ અર્થઘટન જુદી રીતે કરશે જેથી લોકો કૃષ્ણને  શરણાગત થાય. તે તેમનું કાર્ય છે. આવી વ્યક્તિઓને દુષ્કૃતિન કહેવામાં આવે છે. તેઓ પોતે પણ કૃષ્ણને શરણાગત થવા તૈયાર નથી, અને તેઓ બીજાને પણ કૃષ્ણને શરણાગત થવા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે જ તેમનું કાર્ય છે. આવા વ્યક્તિઓ દુષ્કૃતિન, દુષ્કર્મ કરનારા, બદમાશો, ધૂર્તો છે કે જે લોકોને અન્ય રીતે ભટકાવી રહ્યા છે."|Vanisource:710407 - Lecture Pandal - Bombay|710407 - પંડાલ ભાષણ - મુંબઈ‎}}

Latest revision as of 05:21, 19 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જે પણ વ્યક્તિ લોકોનું ધ્યાન કૃષ્ણથી અ-કૃષ્ણ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે... તે આધુનિક કહેવાતા તત્ત્વજ્ઞાનીઓ અને શિક્ષણવિદો અથવા ધર્મવાદીઓનું કાર્ય છે. તેઓ ભગવદ્‌ ગીતાને જીવન પર્યન્ત વાંચવાનું ચાલુ રાખશે પરંતુ અર્થઘટન જુદી રીતે કરશે જેથી લોકો કૃષ્ણને શરણાગત ન થાય. તે તેમનું કાર્ય છે. આવી વ્યક્તિઓને દુષ્કૃતિન કહેવામાં આવે છે. તેઓ પોતે પણ કૃષ્ણને શરણાગત થવા તૈયાર નથી, અને તેઓ બીજાને પણ કૃષ્ણને શરણાગત ન થવા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે જ તેમનું કાર્ય છે. આવા વ્યક્તિઓ દુષ્કૃતિન, દુષ્કર્મ કરનારા, બદમાશો, ધૂર્તો છે કે જે લોકોને અન્ય રીતે ભટકાવી રહ્યા છે."
710407 - પંડાલ ભાષણ - મુંબઈ‎