GU/710514 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિડની માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
કૃષ્ણ ભાવનમ્રિત આંદોલન એ માનવ સમાજને તેમના જીવનની બધી સમસ્યાઓ હલ કરવાની તક આપવાનું છે. સંસ્કૃતિના વર્તમાન સંદર્ભમાં, તેઓ શારીરિક સુવિધાયુક્તમાં રસ લે છે. તમે જે વૈજ્ઞાનિક

પ્રગતિ કરી રહ્યા છો, ફક્ત શરીરને વધુ આરામ આપવા માટે."

710514 - ઇન્ટરવ્યુ - સિડની‎