GU/710514 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિડની માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ માનવ સમાજને તેના જીવનની બધી સમસ્યાઓ હલ કરવાની તક આપવા માટે છે. સમાજના વર્તમાન સંદર્ભમાં, લોકો શારીરિક સુવિધામાં રુચિ ધરાવે છે. તમે જે કઈ પણ વૈજ્ઞાનિક પ્રગતિ કરી રહ્યા છો, તે માત્ર શરીરને વધુ આરામ આપવા માટે જ છે."
710514 - ઇન્ટરવ્યુ - સિડની‎