GU/710622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોસ્કોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - મોસ્કો]]
[[Category:GU/અમૃત બિંદુ - મોસ્કો]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710622R1-MOSCOW_ND_01.mp3</mp3player>|"હવે, આ ભગવદ ગીતા પાંચ હજાર વર્ષો પહેલા બોલવામાં આવી હતી, અને ભગવદ ગીતામાં તે કહ્યું છે કે 'આ ભગવદ ગીતાની વિધિ સૌ પ્રથમ મારા દ્વારા સૂર્યદેવને કહેવામા આવી હતી'. તો જો તમે તે સમયગાળાનો અંદાજો લગાવો, તે ચાર કરોડ વર્ષનો થાય. તો યુરોપીયન વિદ્વાન ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાનો ઇતિહાસ પણ શોધી શકે, ચાર કરોડની તો વાત જ જવા દો?<br />પ્રોફ. કોતોવ્સ્કી: હા. <br />પ્રભુપાદ: તો અમારી પાસે પુરાવા છે કે આ વર્ણાશ્રમ પ્રથા ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ જૂની છે, વર્ણાશ્રમ. અને આ વર્ણાશ્રમ પ્રથાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણમાં પણ છે: વર્ણાશ્રામાચરવત પુરુષેણ પરઃ પુમાન ([[Vanisource:CC Madhya 8.58|ચૈ.ચ. મધ્ય ૮.૫૮]]). વર્ણાશ્રમ આચરવત. તો તે વિષ્ણુપુરાણમાં કહેલું છે. અને તો વર્ણાશ્રમ ધર્મ તે નથી..., આધુનિક યુગના ઐતિહાસિક સમયગાળાનો નથી. તે સ્વાભાવિક છે."|Vanisource:710622 - Conversation - Moscow|710622 - વાર્તાલાપ - મોસ્કો}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710514 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિડની માં અમૃત બિંદુ બોલે છે|710514|GU/710626 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસ માં અમૃત બિંદુ બોલે છે|710626}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710622R1-MOSCOW_ND_01.mp3</mp3player>|"હવે, આ ભગવદ ગીતા પાંચ હજાર વર્ષો પહેલા બોલવામાં આવી હતી, અને ભગવદ ગીતામાં તે કહ્યું છે કે 'આ ભગવદ ગીતાની વિધિ સૌ પ્રથમ મારા દ્વારા સૂર્યદેવને કહેવામા આવી હતી'. તો જો તમે તે સમયગાળાનો અંદાજો લગાવો, તે ચાર કરોડ વર્ષનો થાય. તો યુરોપીયન વિદ્વાન ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાનો ઇતિહાસ પણ શોધી શકે, ચાર કરોડની તો વાત જ જવા દો?<br />પ્રોફ. કોતોવ્સ્કી: હા. <br />પ્રભુપાદ: તો અમારી પાસે પુરાવા છે કે આ વર્ણાશ્રમ પ્રથા ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ જૂની છે, વર્ણાશ્રમ. અને આ વર્ણાશ્રમ પ્રથાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણમાં પણ છે: વર્ણાશ્રામાચરવત પુરુષેણ પરઃ પુમાન ([[Vanisource:CC Madhya 8.58|ચૈ.ચ. મધ્ય ૮.૫૮]]). વર્ણાશ્રમ આચરવત. તો તે વિષ્ણુપુરાણમાં કહેલું છે. અને તેથી વર્ણાશ્રમ ધર્મ..., આધુનિક યુગના ઐતિહાસિક સમયગાળાનો નથી. તે સ્વાભાવિક છે."|Vanisource:710622 - Conversation - Moscow|710622 - વાર્તાલાપ - મોસ્કો}}

Latest revision as of 04:25, 20 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે, આ ભગવદ ગીતા પાંચ હજાર વર્ષો પહેલા બોલવામાં આવી હતી, અને ભગવદ ગીતામાં તે કહ્યું છે કે 'આ ભગવદ ગીતાની વિધિ સૌ પ્રથમ મારા દ્વારા સૂર્યદેવને કહેવામા આવી હતી'. તો જો તમે તે સમયગાળાનો અંદાજો લગાવો, તે ચાર કરોડ વર્ષનો થાય. તો યુરોપીયન વિદ્વાન ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાનો ઇતિહાસ પણ શોધી શકે, ચાર કરોડની તો વાત જ જવા દો?
પ્રોફ. કોતોવ્સ્કી: હા.
પ્રભુપાદ: તો અમારી પાસે પુરાવા છે કે આ વર્ણાશ્રમ પ્રથા ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ જૂની છે, વર્ણાશ્રમ. અને આ વર્ણાશ્રમ પ્રથાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણમાં પણ છે: વર્ણાશ્રામાચરવત પુરુષેણ પરઃ પુમાન (ચૈ.ચ. મધ્ય ૮.૫૮). વર્ણાશ્રમ આચરવત. તો તે વિષ્ણુપુરાણમાં કહેલું છે. અને તેથી વર્ણાશ્રમ ધર્મ..., આધુનિક યુગના ઐતિહાસિક સમયગાળાનો નથી. તે સ્વાભાવિક છે."
710622 - વાર્તાલાપ - મોસ્કો