GU/710626b ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - પેરિસ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - પેરિસ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/full/1971/710626SP-PARIS_ND_01.mp3</mp3player>|"તેથી દરેક માનવનું ફરજ છે કે તેની બંધારણીય સ્થિતિ, ભગવાન સાથેના તેના સંબંધને સમજવું, અને તે સંબંધને સમજવું, તે મુજબ કાર્ય કરવું, અને તે પછી આપણું જીવન સફળ થાય છે. જીવનનું માનવ સ્વરૂપ તે હેતુ માટે છે. આપણો મુદ્દો ખૂટે છે. આટલા લાંબા સમય સુધી આપણે જીવીએ છીએ, કેટલીકવાર આપણે પડકાર ફેંકીએ છીએ કે "ભગવાન નથી," "હું ભગવાન છું," અથવા કોઈ કહે છે, "હું ભગવાનની પરવા નથી કરતો." પરંતુ ખરેખર આ પડકાર આપણને બચાવશે નહીં. ભગવાન ત્યાં છે. આપણે દરેક ક્ષણમાં ભગવાનને જોઈ શકીએ છીએ. પરંતુ જો આપણે ભગવાનને જોવાની ના પાડીએ તો ભગવાન આપણી સમક્ષ ક્રૂર મૃત્યુની જેમ હાજર રહેશે."|Vanisource:710626 - Lecture at Olympia Theater - Paris|710626 - ભાષણ ઓલિમ્પિયા થિયેટર ખાતે - પેરિસ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710626 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસ માં અમૃત બિંદુ બોલે છે|710626|GU/710627 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|710627}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/full/1971/710626SP-PARIS_ND_01.mp3</mp3player>|"તો તે દરેક મનુષ્યની ફરજ છે કે તે તેની બંધારણીય સ્થિતિ, ભગવાન સાથેના તેના સંબંધને સમજે, તે મુજબ કાર્ય કરે, અને પછી આપણું જીવન સફળ થાય છે. આ મનુષ્ય જીવન તે હેતુ માટે છે. આપણો તે મુદ્દો ભૂલી રહ્યા છીએ. જ્યા સુધી આપણે જીવીએ છીએ, કેટલીકવાર આપણે પડકાર ફેંકીએ છીએ કે "ભગવાન નથી," "હું ભગવાન છું," અથવા કોઈ કહે છે, "હું ભગવાનની પરવાહ નથી કરતો." પરંતુ વાસ્તવમાં આ પડકાર આપણને બચાવશે નહીં. ભગવાન તો છે . આપણે દરેક ક્ષણમાં ભગવાનને જોઈ શકીએ છીએ. પરંતુ જો આપણે ભગવાનને જોવાની ના પાડીએ તો ભગવાન આપણી સમક્ષ ક્રૂર મૃત્યુના રૂપમાં હાજર થશે."|Vanisource:710626 - Lecture at Olympia Theater - Paris|710626 - ઓલમ્પિયા થિયેટર ખાતે ભાષણ - પેરિસ‎}}

Latest revision as of 06:20, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તે દરેક મનુષ્યની ફરજ છે કે તે તેની બંધારણીય સ્થિતિ, ભગવાન સાથેના તેના સંબંધને સમજે, તે મુજબ કાર્ય કરે, અને પછી આપણું જીવન સફળ થાય છે. આ મનુષ્ય જીવન તે હેતુ માટે છે. આપણો તે મુદ્દો ભૂલી રહ્યા છીએ. જ્યા સુધી આપણે જીવીએ છીએ, કેટલીકવાર આપણે પડકાર ફેંકીએ છીએ કે "ભગવાન નથી," "હું ભગવાન છું," અથવા કોઈ કહે છે, "હું ભગવાનની પરવાહ નથી કરતો." પરંતુ વાસ્તવમાં આ પડકાર આપણને બચાવશે નહીં. ભગવાન તો છે જ. આપણે દરેક ક્ષણમાં ભગવાનને જોઈ શકીએ છીએ. પરંતુ જો આપણે ભગવાનને જોવાની ના પાડીએ તો ભગવાન આપણી સમક્ષ ક્રૂર મૃત્યુના રૂપમાં હાજર થશે."
710626 - ઓલમ્પિયા થિયેટર ખાતે ભાષણ - પેરિસ‎