GU/710626b ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:20, 9 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તે દરેક મનુષ્યની ફરજ છે કે તે તેની બંધારણીય સ્થિતિ, ભગવાન સાથેના તેના સંબંધને સમજે, તે મુજબ કાર્ય કરે, અને પછી આપણું જીવન સફળ થાય છે. આ મનુષ્ય જીવન તે હેતુ માટે છે. આપણો તે મુદ્દો ભૂલી રહ્યા છીએ. જ્યા સુધી આપણે જીવીએ છીએ, કેટલીકવાર આપણે પડકાર ફેંકીએ છીએ કે "ભગવાન નથી," "હું ભગવાન છું," અથવા કોઈ કહે છે, "હું ભગવાનની પરવાહ નથી કરતો." પરંતુ વાસ્તવમાં આ પડકાર આપણને બચાવશે નહીં. ભગવાન તો છે જ. આપણે દરેક ક્ષણમાં ભગવાનને જોઈ શકીએ છીએ. પરંતુ જો આપણે ભગવાનને જોવાની ના પાડીએ તો ભગવાન આપણી સમક્ષ ક્રૂર મૃત્યુના રૂપમાં હાજર થશે."
710626 - ઓલમ્પિયા થિયેટર ખાતે ભાષણ - પેરિસ‎