GU/710627b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690514R1-COLUMBUS_ND_01.mp3</mp3player>|"આધ્યાત્મિક વિશ્વમાં કૃષ્ણ આનંદ માણનાર છે, અને બીજા બધા લોકો, તેઓ આનંદ લે છે. પૂર્વધારક અને પ્રબળ. ભગવાન પ્રભુત્વ ધરાવે છે, તેથી કોઈ મતભેદ નથી. ત્યાં તેઓ જાણે છે," ભગવાન પ્રભુત્વ છે. આપણે સેવા આપવી પડશે. "જ્યારે આ સેવાનું વલણ નબળુ પડે છે," કેમ નહીં ... કેમ કૃષ્ણ સેવા આપશો? કેમ નથી આપણું? "તે મૈયા છે. પછી તે ભૌતિક ઉર્જામાં નીચે પડે છે."|Vanisource:690514 - Conversation with Allen Ginsberg - Columbus|690514 - વાર્તાલાપ એલન જીન્સબર્ગ સાથે  - કોલંબસ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710627 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|710627|GU/710628 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|710628}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690514R1-COLUMBUS_ND_01.mp3</mp3player>|"તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક પ્રયાસ છે જે લોકોને શીખવે છે કે ભગવાનના, કૃષ્ણના, કેવી રીતે દર્શન કરવા. જો આપણે અભ્યાસ કરીએ તો કૃષ્ણને જોઈ શકીએ છીએ. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌંતેય ([[Vanisource:BG 7.8 (1972)|ભ.ગી. ૭.૮]]). કૃષ્ણ કહે છે, "હું જળનો સ્વાદ છું." આપણે દરેક, આપણે રોજ પાણી પીએ છીએ, એક વાર નહીં, બે કે ત્રણ વાર નહીં - પણ તેના કરતા વધુ. તો જેવું આપણે પાણી પીએ છીએ, જો આપણે વિચારીએ કે જળનો સ્વાદ કૃષ્ણ છે, તરત જ આપણે કૃષ્ણ ભાવનાભાવિત થઈએ છીએ. કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ મુશ્કેલ કાર્ય નથી. આપણે ફક્ત તેનો અભ્યાસ કરવો પડે."|Vanisource:710627 - Lecture 1 Festival Ratha-yatra - San Francisco|710627b - ભાષણ ૧ રથયાત્રા ઉત્સવ - સાન ફ્રાન્સિસ્કો}}

Latest revision as of 17:25, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક પ્રયાસ છે જે લોકોને શીખવે છે કે ભગવાનના, કૃષ્ણના, કેવી રીતે દર્શન કરવા. જો આપણે અભ્યાસ કરીએ તો કૃષ્ણને જોઈ શકીએ છીએ. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌંતેય (ભ.ગી. ૭.૮). કૃષ્ણ કહે છે, "હું જળનો સ્વાદ છું." આપણે દરેક, આપણે રોજ પાણી પીએ છીએ, એક વાર નહીં, બે કે ત્રણ વાર નહીં - પણ તેના કરતા વધુ. તો જેવું આપણે પાણી પીએ છીએ, જો આપણે વિચારીએ કે જળનો સ્વાદ કૃષ્ણ છે, તરત જ આપણે કૃષ્ણ ભાવનાભાવિત થઈએ છીએ. કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ મુશ્કેલ કાર્ય નથી. આપણે ફક્ત તેનો અભ્યાસ કરવો પડે."
710627b - ભાષણ ૧ રથયાત્રા ઉત્સવ - સાન ફ્રાન્સિસ્કો