GU/710627b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]] | [[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690514R1-COLUMBUS_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710627 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|710627|GU/710628 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|710628}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690514R1-COLUMBUS_ND_01.mp3</mp3player>|"તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક પ્રયાસ છે જે લોકોને શીખવે છે કે ભગવાનના, કૃષ્ણના, કેવી રીતે દર્શન કરવા. જો આપણે અભ્યાસ કરીએ તો કૃષ્ણને જોઈ શકીએ છીએ. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌંતેય ([[Vanisource:BG 7.8 (1972)|ભ.ગી. ૭.૮]]). કૃષ્ણ કહે છે, "હું જળનો સ્વાદ છું." આપણે દરેક, આપણે રોજ પાણી પીએ છીએ, એક વાર નહીં, બે કે ત્રણ વાર નહીં - પણ તેના કરતા વધુ. તો જેવું આપણે પાણી પીએ છીએ, જો આપણે વિચારીએ કે જળનો સ્વાદ કૃષ્ણ છે, તરત જ આપણે કૃષ્ણ ભાવનાભાવિત થઈએ છીએ. કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ મુશ્કેલ કાર્ય નથી. આપણે ફક્ત તેનો અભ્યાસ કરવો પડે."|Vanisource:710627 - Lecture 1 Festival Ratha-yatra - San Francisco|710627b - ભાષણ ૧ રથયાત્રા ઉત્સવ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 17:25, 17 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક પ્રયાસ છે જે લોકોને શીખવે છે કે ભગવાનના, કૃષ્ણના, કેવી રીતે દર્શન કરવા. જો આપણે અભ્યાસ કરીએ તો કૃષ્ણને જોઈ શકીએ છીએ. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌંતેય (ભ.ગી. ૭.૮). કૃષ્ણ કહે છે, "હું જળનો સ્વાદ છું." આપણે દરેક, આપણે રોજ પાણી પીએ છીએ, એક વાર નહીં, બે કે ત્રણ વાર નહીં - પણ તેના કરતા વધુ. તો જેવું આપણે પાણી પીએ છીએ, જો આપણે વિચારીએ કે જળનો સ્વાદ કૃષ્ણ છે, તરત જ આપણે કૃષ્ણ ભાવનાભાવિત થઈએ છીએ. કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ મુશ્કેલ કાર્ય નથી. આપણે ફક્ત તેનો અભ્યાસ કરવો પડે." |
710627b - ભાષણ ૧ રથયાત્રા ઉત્સવ - સાન ફ્રાન્સિસ્કો |