GU/710807 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | [[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710807SB-LONDON_ND_01.mp3</mp3player>|"કૃષ્ણને સીધું વિસ્તરણ છે અને વિસ્તરણનું વિસ્તરણ. જેમ કે કૃષ્ણ, તેમનું સીધું વિસ્તરણ છે બલદેવ, બલરામ. પછી બલરામમાથી પછીનું વિસ્તરણ છે | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710806 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|710806|GU/710810 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|710810}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710807SB-LONDON_ND_01.mp3</mp3player>|"કૃષ્ણને સીધું વિસ્તરણ છે અને વિસ્તરણનું વિસ્તરણ હોય છે. જેમ કે કૃષ્ણ, તેમનું સીધું વિસ્તરણ છે બલદેવ, બલરામ. પછી બલરામમાથી પછીનું વિસ્તરણ છે ચતુર્વ્યુહ: સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન. ફરીથી, આ સંકર્ષણમાથી બીજું વિસ્તરણ છે, નારાયણ. નારાયણમાથી, બીજું વિસ્તરણ થાય છે. પછી, સંકર્ષણની બીજી સ્થિતિ, વાસુદેવ, અનિરુદ્ધ... એક નારાયણ જ નહીં, પણ અસંખ્ય નારાયણો. કારણકે વૈકુંઠલોકોમાં, આધ્યાત્મિક જગતમાં, અસંખ્ય ગ્રહો છે. કેટલા? હવે, જરા કલ્પના કરો કે અહી આ બ્રહ્માણ્ડમાં ગ્રહો છે. આ એક બ્રહ્માણ્ડ છે. લાખો ગ્રહો છે. તમે ગણતરી ના કરી શકો. તમે ગણતરી ના કરી શકો. તો તેવી જ રીતે, અસંખ્ય બ્રહ્માંડો પણ છે. તે પણ તમે ગણતરી ના કરી શકો. છતાં, આ બધા બ્રહ્માંડો ભેગા મળીને ફક્ત કૃષ્ણના વિસ્તરણનો એક ચતુર્થ ભાગ છે."|Vanisource:710807 - Lecture SB 01.01.01 - London|710807 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૧ - લંડન}} |
Latest revision as of 10:49, 21 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણને સીધું વિસ્તરણ છે અને વિસ્તરણનું વિસ્તરણ હોય છે. જેમ કે કૃષ્ણ, તેમનું સીધું વિસ્તરણ છે બલદેવ, બલરામ. પછી બલરામમાથી પછીનું વિસ્તરણ છે ચતુર્વ્યુહ: સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન. ફરીથી, આ સંકર્ષણમાથી બીજું વિસ્તરણ છે, નારાયણ. નારાયણમાથી, બીજું વિસ્તરણ થાય છે. પછી, સંકર્ષણની બીજી સ્થિતિ, વાસુદેવ, અનિરુદ્ધ... એક નારાયણ જ નહીં, પણ અસંખ્ય નારાયણો. કારણકે વૈકુંઠલોકોમાં, આધ્યાત્મિક જગતમાં, અસંખ્ય ગ્રહો છે. કેટલા? હવે, જરા કલ્પના કરો કે અહી આ બ્રહ્માણ્ડમાં ગ્રહો છે. આ એક બ્રહ્માણ્ડ છે. લાખો ગ્રહો છે. તમે ગણતરી ના કરી શકો. તમે ગણતરી ના કરી શકો. તો તેવી જ રીતે, અસંખ્ય બ્રહ્માંડો પણ છે. તે પણ તમે ગણતરી ના કરી શકો. છતાં, આ બધા બ્રહ્માંડો ભેગા મળીને ફક્ત કૃષ્ણના વિસ્તરણનો એક ચતુર્થ ભાગ છે." |
710807 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૧ - લંડન |