GU/720218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વિશાખાપટ્ટનમ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વિશાખાપટ્ટનમ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720218LE-VISAKHAPATNAM_ND_01.mp3</mp3player>|"આપણે કૃષ્ણ સાથે અમારું શાશ્વત સંબંધ મેળવ્યો છે કારણ કે આપણે બધા કૃષ્ણના ભાગો અને પાર્સલ છીએ. જેમ પિતા અને પુત્ર સનાતન સંબંધ ધરાવે છે. એક પુત્ર પિતા સાથે બળવો કરી શકે છે, પરંતુ પિતા અને પુત્રનો સંબંધ તોડી શકાતો નથી. એ જ રીતે, આપણે કૃષ્ણ સાથે પણ સંબંધ રાખીએ છીએ.ક રીતે કે અન્ય રીતે, જેને આપણે ભૂલી ગયા છીએ.આ આપણી વર્તમાન સ્થિતિ છે. તેને માયા કહે છે. માયા એટલે જ્યારે આપણે કૃષ્ણ સાથેના આપણા સંબંધોને ભૂલી જઈએ અને આપણે ઘણા ખોટા સંબંધો સ્થાપિત કરીએ. હવે અત્યારે હું વિચારી રહ્યો છું, "હું ભારતીય છું," કોઈ વિચારી રહ્યું છે, "હું અમેરિકન છું," કોઈ વિચારી રહ્યું છે, "હું હિન્દુ છું," કોઈ વિચારી રહ્યું છે, "હું મુસ્લિમ છું." આ સંબંધો બધા ખોટા છે, માયા."|Vanisource: 720218 - Lecture - Visakhapatnam|720218 - ભાષણ - વિશાખાપટ્ટનમ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720119 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જયપુર માં અમૃત બિંદુ બોલે છે|720119|GU/720219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે|720219}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720218LE-VISAKHAPATNAM_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ સાથે આપણો શાશ્વત સંબંધ છે કારણ કે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. જેમ પિતા અને પુત્ર શાશ્વત સંબંધ ધરાવે છે. એક પુત્ર પિતા સાથે બળવો કરી શકે છે, પરંતુ પિતા અને પુત્રનો સંબંધ તૂટી ન શકે. એ જ રીતે, આપણે પણ કૃષ્ણ સાથે સંબંધ રાખીએ છીએ. એક કે બીજી રીતે, તે આપણે ભૂલી ગયા છીએ. આ આપણી વર્તમાન સ્થિતિ છે. તેને માયા કહેવાય છે. માયા એટલે જ્યારે આપણે કૃષ્ણ સાથેના આપણા સંબંધોને ભૂલી જઈએ અને ઘણા ખોટા સંબંધો સ્થાપિત કરીએ છીએ. હવે અત્યારે હું વિચારી રહ્યો છું, "હું ભારતીય છું," કોઈ વિચારી રહ્યું છે, "હું અમેરિકન છું," કોઈ વિચારી રહ્યું છે, "હું હિન્દુ છું," કોઈ વિચારી રહ્યું છે, "હું મુસ્લિમ છું." આ સંબંધો બધા ખોટા છે, માયા."|Vanisource: 720218 - Lecture - Visakhapatnam|720218 - ભાષણ - વિશાખાપટ્ટનમ‎}}

Latest revision as of 11:17, 21 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ સાથે આપણો શાશ્વત સંબંધ છે કારણ કે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. જેમ પિતા અને પુત્ર શાશ્વત સંબંધ ધરાવે છે. એક પુત્ર પિતા સાથે બળવો કરી શકે છે, પરંતુ પિતા અને પુત્રનો સંબંધ તૂટી ન શકે. એ જ રીતે, આપણે પણ કૃષ્ણ સાથે સંબંધ રાખીએ છીએ. એક કે બીજી રીતે, તે આપણે ભૂલી ગયા છીએ. આ આપણી વર્તમાન સ્થિતિ છે. તેને માયા કહેવાય છે. માયા એટલે જ્યારે આપણે કૃષ્ણ સાથેના આપણા સંબંધોને ભૂલી જઈએ અને ઘણા ખોટા સંબંધો સ્થાપિત કરીએ છીએ. હવે અત્યારે હું વિચારી રહ્યો છું, "હું ભારતીય છું," કોઈ વિચારી રહ્યું છે, "હું અમેરિકન છું," કોઈ વિચારી રહ્યું છે, "હું હિન્દુ છું," કોઈ વિચારી રહ્યું છે, "હું મુસ્લિમ છું." આ સંબંધો બધા ખોટા છે, માયા."
720218 - ભાષણ - વિશાખાપટ્ટનમ‎