GU/720325 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720325BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"આધ્યાત્મિક જગતમાં ઊતરતી (અપરા) શક્તિનો કોઈ દેખાડો નથી; ફક્ત ચડિયાતી (પરા) શક્તિ છે, ચેતના, ચિદ્યવત(?). આધ્યાત્મિક જગત તેથી જીવિત જગત કહેવાય છે. આ અચેતન, અથવા નિર્જીવનું કોઈ પ્રાકટ્ય નથી. ત્યાં પણ ઘણી બધી વિભિન્નતાઓ છે, જેમ આપણે અહિયાં છે. પાણી છે, વૃક્ષો છે, ભૂમિ છે. નિર્વિષેશ નહીં, નિરાકાર નહીં - ત્યાં બધુ જ છે - પણ તે બધુ ચડિયાતી પરા શક્તિનું બનેલું છે. તેવું વર્ણિત છે કે યમુના નદી તેના મોજા સાથે વહે છે, પણ જ્યારે કૃષ્ણ યમુનાના તટ પર આવે છે, મોજા કૃષ્ણની વાંસળી સાંભળવા થોભી જાય છે."|Vanisource:720325 - Lecture BG 07.06 - Bombay|720325 - ભાષણ ભ.ગી. ૭.૬ - મુંબઈ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720322 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|720322|GU/720406 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે|720406}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720325BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"આધ્યાત્મિક જગતમાં ઊતરતી (અપરા) શક્તિનો કોઈ દેખાડો નથી; ફક્ત ઉચ્ચ (પરા) શક્તિ છે, ચેતના, ચિદ્યવત(?). આધ્યાત્મિક જગત તેથી જીવિત જગત કહેવાય છે. આ અચેતન, અથવા નિર્જીવનું કોઈ પ્રાકટ્ય નથી. ત્યાં પણ ઘણી બધી વિભિન્નતાઓ છે, જેમ આપણે અહિયાં છે. પાણી છે, વૃક્ષો છે, ભૂમિ છે. નિર્વિષેશ નહીં, નિરાકાર નહીં - ત્યાં બધુ જ છે - પણ તે બધુ ઉચ્ચ પરા શક્તિનું બનેલું છે. તેવું વર્ણિત છે કે યમુના નદી તેના મોજા સાથે વહે છે, પણ જ્યારે કૃષ્ણ યમુનાના તટ પર આવે છે, મોજા કૃષ્ણની વાંસળી સાંભળવા થોભી જાય છે."|Vanisource:720325 - Lecture BG 07.06 - Bombay|720325 - ભાષણ ભ.ગી. ૭.૬ - મુંબઈ}}

Latest revision as of 11:43, 21 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધ્યાત્મિક જગતમાં ઊતરતી (અપરા) શક્તિનો કોઈ દેખાડો નથી; ફક્ત ઉચ્ચ (પરા) શક્તિ છે, ચેતના, ચિદ્યવત(?). આધ્યાત્મિક જગત તેથી જીવિત જગત કહેવાય છે. આ અચેતન, અથવા નિર્જીવનું કોઈ પ્રાકટ્ય નથી. ત્યાં પણ ઘણી બધી વિભિન્નતાઓ છે, જેમ આપણે અહિયાં છે. પાણી છે, વૃક્ષો છે, ભૂમિ છે. નિર્વિષેશ નહીં, નિરાકાર નહીં - ત્યાં બધુ જ છે - પણ તે બધુ ઉચ્ચ પરા શક્તિનું બનેલું છે. તેવું વર્ણિત છે કે યમુના નદી તેના મોજા સાથે વહે છે, પણ જ્યારે કૃષ્ણ યમુનાના તટ પર આવે છે, મોજા કૃષ્ણની વાંસળી સાંભળવા થોભી જાય છે."
720325 - ભાષણ ભ.ગી. ૭.૬ - મુંબઈ