GU/720701 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ડિયાગોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ડિયાગો]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ડિયાગો]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720630 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ડિયાગોમાં અમૃત બિંદુ બોલે છે|720630|GU/720715 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|720715}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720701AD-SAN_DIEGO_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ દરેકને માટે છે. એવું ના વિચારો કે કૃષ્ણ, જેમ તે તમારા અંગ્રેજી શબ્દકોષમાં લખેલું છે, 'કૃષ્ણ એક હિન્દુ ભગવાન છે'. તેઓ હિન્દુ નથી, તેઓ મુસ્લિમ નથી, કે તેઓ ખ્રિસ્તી નથી. તેઓ ભગવાન છે. ભગવાન હિન્દુ અથવા મુસ્લિમ અથવા ખ્રિસ્તી નથી હોતા. તે શારીરિક ઉપાધિઓ છે, 'હું હિન્દુ છું, તમે ખ્રિસ્તી છો'. આ શરીર.. જેમ કે વસ્ત્ર. તમારે કોઈ કાળો કોટ છે, બીજા પાસે કોઈ સફેદ કોટ છે. તેનો મતલબ એવો નથી કે આપણે અલગ કોટ અથવા શર્ટમાં છીએ એટ્લે આપણે અલગ છીએ. મનુષ્ય તરીકે, આપણે બધા ભગવાનની સંતાન છીએ. આપણે એક છીએ. આ ખ્યાલ હોય છે. તો વર્તમાન સમયે, આપણે દુનિયાને આ શર્ટ અને કોટના આધારે વિભાજિત કરી દીધી છે. તે છે નહીં. તે સારું નથી. વાસ્તવમાં, આખી દુનિયા અથવા આખું બ્રહ્માણ્ડ ભગવાનનું છે. આ કૃષ્ણ ભાવનામૃત છે."|Vanisource:720701 - Lecture Hare Krishna Festival - San Diego|720701 - હરે કૃષ્ણ ઉત્સવ ભાષણ -
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720701AD-SAN_DIEGO_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ દરેકને માટે છે. એવું ના વિચારો કે કૃષ્ણ, જેમ તે તમારા અંગ્રેજી શબ્દકોષમાં લખેલું છે, 'કૃષ્ણ એક હિન્દુ ભગવાન છે'. તેઓ હિન્દુ નથી, તેઓ મુસ્લિમ નથી, કે તેઓ ખ્રિસ્તી નથી. તેઓ ભગવાન છે. ભગવાન હિન્દુ અથવા મુસ્લિમ અથવા ખ્રિસ્તી નથી હોતા. તે શારીરિક ઉપાધિઓ છે, 'હું હિન્દુ છું, તમે ખ્રિસ્તી છો'. આ શરીર.. જેમ કે વસ્ત્ર. તમારે કોઈ કાળો કોટ છે, બીજા પાસે કોઈ સફેદ કોટ છે. તેનો મતલબ એવો નથી કે આપણે અલગ કોટ અથવા શર્ટમાં છીએ એટ્લે આપણે અલગ છીએ. મનુષ્ય તરીકે, આપણે બધા ભગવાનની સંતાન છીએ. આપણે એક છીએ. આ ખ્યાલ હોય છે. તો વર્તમાન સમયે, આપણે દુનિયાને આ શર્ટ અને કોટના આધારે વિભાજિત કરી દીધી છે. તે છે નહીં. તે સારું નથી. વાસ્તવમાં, આખી દુનિયા અથવા આખું બ્રહ્માણ્ડ ભગવાનનું છે. આ કૃષ્ણ ભાવનામૃત છે."|Vanisource:720701 - Lecture Hare Krishna Festival - San Diego|720701 - હરે કૃષ્ણ ઉત્સવ ભાષણ -
  સાન ડિયાગો}}
  સાન ડિયાગો}}

Latest revision as of 01:31, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ દરેકને માટે છે. એવું ના વિચારો કે કૃષ્ણ, જેમ તે તમારા અંગ્રેજી શબ્દકોષમાં લખેલું છે, 'કૃષ્ણ એક હિન્દુ ભગવાન છે'. તેઓ હિન્દુ નથી, તેઓ મુસ્લિમ નથી, કે તેઓ ખ્રિસ્તી નથી. તેઓ ભગવાન છે. ભગવાન હિન્દુ અથવા મુસ્લિમ અથવા ખ્રિસ્તી નથી હોતા. તે શારીરિક ઉપાધિઓ છે, 'હું હિન્દુ છું, તમે ખ્રિસ્તી છો'. આ શરીર.. જેમ કે વસ્ત્ર. તમારે કોઈ કાળો કોટ છે, બીજા પાસે કોઈ સફેદ કોટ છે. તેનો મતલબ એવો નથી કે આપણે અલગ કોટ અથવા શર્ટમાં છીએ એટ્લે આપણે અલગ છીએ. મનુષ્ય તરીકે, આપણે બધા ભગવાનની સંતાન છીએ. આપણે એક છીએ. આ ખ્યાલ હોય છે. તો વર્તમાન સમયે, આપણે દુનિયાને આ શર્ટ અને કોટના આધારે વિભાજિત કરી દીધી છે. તે છે નહીં. તે સારું નથી. વાસ્તવમાં, આખી દુનિયા અથવા આખું બ્રહ્માણ્ડ ભગવાનનું છે. આ કૃષ્ણ ભાવનામૃત છે."
720701 - હરે કૃષ્ણ ઉત્સવ ભાષણ - સાન ડિયાગો