GU/720815 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720815SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આ ધૂર્તો, તેઓ જાણતા નથી કે 'હું કેવી રીતે ભગવાનને જોઈ શકું જો મારી પાસે યોગ્યતા ના હોય તો?' યંત્ર ખરાબ થઈ ગયું છે, હું યંત્રને જોઉ છું. અને ઇજનેર, મેકેનિક, તે પણ યંત્રને જોએ છે. પણ તેનું જોવું અને મારૂ જોવું અલગ છે. તે જોવા માટે યોગ્ય છે. તેથી જ્યારે યંત્ર બગડી જાય છે, તરત જ તે કોઈ ભાગને સ્પર્શ કરે છે, તે ચાલવા માંડે છે. તો જો એક યંત્રને આટલી યોગ્યતાની જરૂર હોય, અને આપણે ભગવાનને કોઈ પણ યોગ્યતા વગર જોવા છે? જરા મજાક જુઓ. કોઈ પણ યોગ્યતા વગર. ધૂર્ત, તે લોકો ધૂર્તો છે, એટલા મૂર્ખ, કે તેમને તેમની ઉપદ્રવી યોગ્યતાથી ભગવાનને જોવા છે."|Vanisource:720815 - Lecture SB 01.02.12 - Los Angeles|720815 - ભાષણ - શ્રી.ભા. ૧.૨.૧૨ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720814 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720814|GU/720815b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720815b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720815SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આ ધૂર્તો, તેઓ જાણતા નથી કે 'હું કેવી રીતે ભગવાનને જોઈ શકું જો મારી પાસે યોગ્યતા ના હોય તો?' યંત્ર ખરાબ થઈ ગયું છે, હું યંત્રને જોઉ છું. અને ઇજનેર, મેકેનિક, તે પણ યંત્રને જુએ છે. પણ તેનું જોવું અને મારૂ જોવું અલગ છે. તે જોવા માટે યોગ્ય છે. તેથી જ્યારે યંત્ર બગડી જાય છે, તરત જ તે કોઈ ભાગને સ્પર્શ કરે છે, તે ચાલવા માંડે છે. તો જો એક યંત્રને આટલી યોગ્યતાની જરૂર હોય, અને આપણે ભગવાનને કોઈ પણ યોગ્યતા વગર જોવા છે? જરા મજાક જુઓ. કોઈ પણ યોગ્યતા વગર. ધૂર્ત, તે લોકો ધૂર્તો છે, એટલા મૂર્ખ, કે તેમને તેમની ઉપદ્રવી યોગ્યતાથી ભગવાનને જોવા છે."|Vanisource:720815 - Lecture SB 01.02.12 - Los Angeles|720815 - ભાષણ - શ્રી.ભા. ૧.૨.૧૨ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:16, 21 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ ધૂર્તો, તેઓ જાણતા નથી કે 'હું કેવી રીતે ભગવાનને જોઈ શકું જો મારી પાસે યોગ્યતા ના હોય તો?' યંત્ર ખરાબ થઈ ગયું છે, હું યંત્રને જોઉ છું. અને ઇજનેર, મેકેનિક, તે પણ યંત્રને જુએ છે. પણ તેનું જોવું અને મારૂ જોવું અલગ છે. તે જોવા માટે યોગ્ય છે. તેથી જ્યારે યંત્ર બગડી જાય છે, તરત જ તે કોઈ ભાગને સ્પર્શ કરે છે, તે ચાલવા માંડે છે. તો જો એક યંત્રને આટલી યોગ્યતાની જરૂર હોય, અને આપણે ભગવાનને કોઈ પણ યોગ્યતા વગર જોવા છે? જરા મજાક જુઓ. કોઈ પણ યોગ્યતા વગર. ધૂર્ત, તે લોકો ધૂર્તો છે, એટલા મૂર્ખ, કે તેમને તેમની ઉપદ્રવી યોગ્યતાથી ભગવાનને જોવા છે."
720815 - ભાષણ - શ્રી.ભા. ૧.૨.૧૨ - લોસ એંજલિસ