GU/720815b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 01:34, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ખૂબ જ, ખૂબ જ આતુર હોવા જોઈએ જેથી... અને ઘણી ગોપીઓ જેમને બળપૂર્વક કૃષ્ણ પાસે જવા માટે રોકવામાં આવી, તેમણે તેમના પ્રાણ ગુમાવી દીધા. જરા જુઓ કેટલી તેઓ આતુર હતી. તો આ આતુરતાની જરૂર છે. પછી તમે ભગવાનને જોઈ શકો."
720815 - ભાષણ - શ્રી.ભા. ૧.૨.૧૨ - લોસ એંજલિસ