GU/721023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]] | [[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721023SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"આ એક લક્ષણ છે કે કોઈ કૃષ્ણ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/721012 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મનીલામાં અમૃત બિંદુ બોલે છે|721012|GU/721024 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721024}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721023SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"આ એક લક્ષણ છે કે કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ છે કે તેના ચારિત્ર્યમાં બધા જ સારા ગુણો દેખાશે. તે વ્યાવહારિક છે. કોઈપણ પરીક્ષણ કરી શકે છે. જેમ કે આ છોકરાઓ, આ છોકરીઓ, યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ જેમણે આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, જરા જુઓ કે તેમની ખરાબ ટેવો કેવી રીતે સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે સુરા:. બધા જ સારા ગુણો વિકસિત થશે. તમે વ્યવહારીક રીતે જુઓ. આ યુવાન છોકરાઓ અને છોકરીઓ, તેમણે ક્યારેય મને કહ્યું નથી કે 'મને થોડા પૈસા આપો. હું સિનેમા જઇશ', અથવા' હું સિગરેટનું એક પેકેટ ખરીદીશ. હું દારૂ પીશ'. ના. આ વ્યવહારિક છે. અને દરેક વ્યક્તિ જાણે છે કે તેમના જન્મથી જ, તેઓ માંસ ખાવા માટે ટેવાયેલા છે, અને... હું જાણતો નથી કે શું શરૂઆતથી જ તેઓ માદક પદાર્થ લેવા માટે ટેવાયલા છે કે નહીં. પરંતુ વાસ્તવમાં તેઓ આ બાબતોમાં ટેવાયેલા હતા, પરંતુ તેમણે એકદમ છોડી દીધું છે. તેઓ ચા, કોફી, સિગરેટ, કંઈપણ પીતા નથી. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે... આ કસોટી છે. માણસ ભક્ત બની ગયો છે, સાથે સાથે ધૂમ્રપાન પણ કરે છે - આ હાસ્યાસ્પદ છે. આ હાસ્યાસ્પદ છે."|Vanisource:721023 - Lecture SB 01.02.12 - Vrndavana|721023 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૨ - વૃંદાવન}} |
Latest revision as of 05:49, 22 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ એક લક્ષણ છે કે કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ છે કે તેના ચારિત્ર્યમાં બધા જ સારા ગુણો દેખાશે. તે વ્યાવહારિક છે. કોઈપણ પરીક્ષણ કરી શકે છે. જેમ કે આ છોકરાઓ, આ છોકરીઓ, યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ જેમણે આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, જરા જુઓ કે તેમની ખરાબ ટેવો કેવી રીતે સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે સુરા:. બધા જ સારા ગુણો વિકસિત થશે. તમે વ્યવહારીક રીતે જુઓ. આ યુવાન છોકરાઓ અને છોકરીઓ, તેમણે ક્યારેય મને કહ્યું નથી કે 'મને થોડા પૈસા આપો. હું સિનેમા જઇશ', અથવા' હું સિગરેટનું એક પેકેટ ખરીદીશ. હું દારૂ પીશ'. ના. આ વ્યવહારિક છે. અને દરેક વ્યક્તિ જાણે છે કે તેમના જન્મથી જ, તેઓ માંસ ખાવા માટે ટેવાયેલા છે, અને... હું જાણતો નથી કે શું શરૂઆતથી જ તેઓ માદક પદાર્થ લેવા માટે ટેવાયલા છે કે નહીં. પરંતુ વાસ્તવમાં તેઓ આ બાબતોમાં ટેવાયેલા હતા, પરંતુ તેમણે એકદમ છોડી દીધું છે. તેઓ ચા, કોફી, સિગરેટ, કંઈપણ પીતા નથી. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે... આ કસોટી છે. માણસ ભક્ત બની ગયો છે, સાથે સાથે ધૂમ્રપાન પણ કરે છે - આ હાસ્યાસ્પદ છે. આ હાસ્યાસ્પદ છે." |
721023 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૨ - વૃંદાવન |