GU/721026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721026ND-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"જો તમે ફક્ત કૃષ્ણને તમારી આંખો વડે જુઓ, તો તમારી આંખો શુદ્ધ થશે અને આધ્યાત્મિક થશે. કારણકે તમે સ્પર્શ કરી રહ્યા છો... જેમ કે જો તમે હમેશા પોતાને અગ્નિના સ્પર્શમાં રાખો, તમે ગરમ બનો છો. ગરમ, વધુ ગરમ, વધુ ગરમ. જો તમે લોખંડના સળિયાને અગ્નિમાં રાખો, તે ગરમ બને છે, વધુ ગરમ, અને છેલ્લે, તે લાલચોળ બને છે. જ્યારે તે લાલ ચોળ છે, તે અગ્નિ છે; તે પછી લોખંડનો સળિયો નથી રહેતો. તમે તે લાલચોળ સળિયાને કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરો, તે દઝાડશે. તેવી જ રીતે, જો તમે હમેશા કૃષ્ણના સંપર્કમાં રહેશો, તમે કૃષ્ણ ભવનભાવિત બનશો, અને તમે સમજી શકશો કે કૃષ્ણ શું છે."|Vanisource:721026 - Lecture NOD - Vrndavana|721026 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - વૃંદાવન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/721024 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721024|GU/721027 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721027}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721026ND-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"જો તમે ફક્ત કૃષ્ણને તમારી આંખો વડે જુઓ, તો તમારી આંખો શુદ્ધ થશે અને આધ્યાત્મિક થશે. કારણકે તમે સ્પર્શ કરી રહ્યા છો... જેમ કે જો તમે હમેશા પોતાને અગ્નિના સ્પર્શમાં રાખો, તમે ગરમ બનો છો. ગરમ, વધુ ગરમ, વધુ ગરમ. જો તમે લોખંડના સળિયાને અગ્નિમાં રાખો, તે ગરમ બને છે, વધુ ગરમ, અને છેલ્લે, તે લાલચોળ બને છે. જ્યારે તે લાલ ચોળ છે, તે અગ્નિ છે; તે પછી લોખંડનો સળિયો નથી રહેતો. તમે તે લાલચોળ સળિયાને કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરો, તે દઝાડશે. તેવી જ રીતે, જો તમે હમેશા કૃષ્ણના સંપર્કમાં રહેશો, તમે કૃષ્ણ ભાવનાભાવિત બનશો, અને તમે સમજી શકશો કે કૃષ્ણ શું છે."|Vanisource:721026 - Lecture NOD - Vrndavana|721026 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - વૃંદાવન}}

Latest revision as of 06:26, 22 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે ફક્ત કૃષ્ણને તમારી આંખો વડે જુઓ, તો તમારી આંખો શુદ્ધ થશે અને આધ્યાત્મિક થશે. કારણકે તમે સ્પર્શ કરી રહ્યા છો... જેમ કે જો તમે હમેશા પોતાને અગ્નિના સ્પર્શમાં રાખો, તમે ગરમ બનો છો. ગરમ, વધુ ગરમ, વધુ ગરમ. જો તમે લોખંડના સળિયાને અગ્નિમાં રાખો, તે ગરમ બને છે, વધુ ગરમ, અને છેલ્લે, તે લાલચોળ બને છે. જ્યારે તે લાલ ચોળ છે, તે અગ્નિ છે; તે પછી લોખંડનો સળિયો નથી રહેતો. તમે તે લાલચોળ સળિયાને કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરો, તે દઝાડશે. તેવી જ રીતે, જો તમે હમેશા કૃષ્ણના સંપર્કમાં રહેશો, તમે કૃષ્ણ ભાવનાભાવિત બનશો, અને તમે સમજી શકશો કે કૃષ્ણ શું છે."
721026 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - વૃંદાવન