GU/721129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હૈદરાબાદમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - હૈદરાબાદ]] | [[Category:GU/અમૃત બિંદુ - હૈદરાબાદ]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/721112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721112|GU/721205 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અમદાવાદમાં અમૃત બિંદુ બોલે છે|721205}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721129BG-HYDERABAD_ND_01.mp3</mp3player>|"આધુનિક સમાજ છે કે કેવી રીતે સારી રીતે ખાવું, કેવી રીતે સારી રીતે ઊંઘવું, કેવી રીતે સારી રીતે મૈથુન જીવન જીવવું, અને કેવી રીતે સારી રીતે રક્ષા કરવી. ફક્ત આ ચાર સિદ્ધાંતો જ શીખવાડવામાં આવી રહ્યા છે. તેમને કોઈ ખ્યાલ જ નથી કે આત્મા શું છે, ભગવાન શું છે, આત્મા સાથેનો સંબંધ શું છે. તો આ છે, આ પ્રકારનો સમાજ વધી રહ્યો છે. તો જરા કલ્પના કરો કે ચાર લાખ વર્ષો પછી કેટલો વધી જશે. કલિયુગને શરૂ થયા ફક્ત પાંચ હજાર વર્ષો જ વિત્યા છે. આ પાંચ હજાર વર્ષોમાં, આપણે આટલા બધા પતિત થઈ ગયા છીએ, માયા દ્વારા ભ્રમિત જેને સમાજનો વિકાસ કહેવાય છે. આ માયા છે. તો જેટલા દિવસો વધુ પસાર થશે, આપણે વધુ ભ્રમિત થઈશું. તો ભગવાનને સમજવાની કોઈ ક્ષમતા નહીં રહે. તે સમયે, ભગવાન આ બધી જ જનતાનો તેમનું ગળું કાપીને વિનાશ કરવા માટે આવશે. તે છે કલકી અવતાર."|Vanisource:721129 - Lecture BG 02.25 - Hyderabad|721129 - ભાષણ ભ.ગી. ૨.૨૫ - હૈદરાબાદ}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721129BG-HYDERABAD_ND_01.mp3</mp3player>|"આધુનિક સમાજ છે કે કેવી રીતે સારી રીતે ખાવું, કેવી રીતે સારી રીતે ઊંઘવું, કેવી રીતે સારી રીતે મૈથુન જીવન જીવવું, અને કેવી રીતે સારી રીતે રક્ષા કરવી. ફક્ત આ ચાર સિદ્ધાંતો જ શીખવાડવામાં આવી રહ્યા છે. તેમને કોઈ ખ્યાલ જ નથી કે આત્મા શું છે, ભગવાન શું છે, આત્મા સાથેનો સંબંધ શું છે. તો આ છે, આ પ્રકારનો સમાજ વધી રહ્યો છે. તો જરા કલ્પના કરો કે ચાર લાખ વર્ષો પછી કેટલો વધી જશે. કલિયુગને શરૂ થયા ફક્ત પાંચ હજાર વર્ષો જ વિત્યા છે. આ પાંચ હજાર વર્ષોમાં, આપણે આટલા બધા પતિત થઈ ગયા છીએ, માયા દ્વારા ભ્રમિત જેને સમાજનો વિકાસ કહેવાય છે. આ માયા છે. તો જેટલા દિવસો વધુ પસાર થશે, આપણે વધુ ભ્રમિત થઈશું. તો ભગવાનને સમજવાની કોઈ ક્ષમતા નહીં રહે. તે સમયે, ભગવાન આ બધી જ જનતાનો તેમનું ગળું કાપીને વિનાશ કરવા માટે આવશે. તે છે કલકી અવતાર."|Vanisource:721129 - Lecture BG 02.25 - Hyderabad|721129 - ભાષણ ભ.ગી. ૨.૨૫ - હૈદરાબાદ}} |
Latest revision as of 01:41, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આધુનિક સમાજ છે કે કેવી રીતે સારી રીતે ખાવું, કેવી રીતે સારી રીતે ઊંઘવું, કેવી રીતે સારી રીતે મૈથુન જીવન જીવવું, અને કેવી રીતે સારી રીતે રક્ષા કરવી. ફક્ત આ ચાર સિદ્ધાંતો જ શીખવાડવામાં આવી રહ્યા છે. તેમને કોઈ ખ્યાલ જ નથી કે આત્મા શું છે, ભગવાન શું છે, આત્મા સાથેનો સંબંધ શું છે. તો આ છે, આ પ્રકારનો સમાજ વધી રહ્યો છે. તો જરા કલ્પના કરો કે ચાર લાખ વર્ષો પછી કેટલો વધી જશે. કલિયુગને શરૂ થયા ફક્ત પાંચ હજાર વર્ષો જ વિત્યા છે. આ પાંચ હજાર વર્ષોમાં, આપણે આટલા બધા પતિત થઈ ગયા છીએ, માયા દ્વારા ભ્રમિત જેને સમાજનો વિકાસ કહેવાય છે. આ માયા છે. તો જેટલા દિવસો વધુ પસાર થશે, આપણે વધુ ભ્રમિત થઈશું. તો ભગવાનને સમજવાની કોઈ ક્ષમતા નહીં રહે. તે સમયે, ભગવાન આ બધી જ જનતાનો તેમનું ગળું કાપીને વિનાશ કરવા માટે આવશે. તે છે કલકી અવતાર." |
721129 - ભાષણ ભ.ગી. ૨.૨૫ - હૈદરાબાદ |