GU/721129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હૈદરાબાદમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - હૈદરાબાદ]]
[[Category:GU/અમૃત બિંદુ - હૈદરાબાદ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/721112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721112|GU/721205 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અમદાવાદમાં અમૃત બિંદુ બોલે છે|721205}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721129BG-HYDERABAD_ND_01.mp3</mp3player>|"આધુનિક સમાજ છે કે કેવી રીતે સારી રીતે ખાવું, કેવી રીતે સારી રીતે ઊંઘવું, કેવી રીતે સારી રીતે મૈથુન જીવન જીવવું, અને કેવી રીતે સારી રીતે રક્ષા કરવી. ફક્ત આ ચાર સિદ્ધાંતો જ શીખવાડવામાં આવી રહ્યા છે. તેમને કોઈ ખ્યાલ જ નથી કે આત્મા શું છે, ભગવાન શું છે, આત્મા સાથેનો સંબંધ શું છે. તો આ છે, આ પ્રકારનો સમાજ વધી રહ્યો છે. તો જરા કલ્પના કરો કે ચાર લાખ વર્ષો પછી કેટલો વધી જશે. કલિયુગને શરૂ થયા ફક્ત પાંચ હજાર વર્ષો જ વિત્યા છે. આ પાંચ હજાર વર્ષોમાં, આપણે આટલા બધા પતિત થઈ ગયા છીએ, માયા દ્વારા ભ્રમિત જેને સમાજનો વિકાસ કહેવાય છે. આ માયા છે. તો જેટલા દિવસો વધુ પસાર થશે, આપણે વધુ ભ્રમિત થઈશું. તો ભગવાનને સમજવાની કોઈ ક્ષમતા નહીં રહે. તે સમયે, ભગવાન આ બધી જ જનતાનો તેમનું ગળું કાપીને વિનાશ કરવા માટે આવશે. તે છે કલકી અવતાર."|Vanisource:721129 - Lecture BG 02.25 - Hyderabad|721129 - ભાષણ ભ.ગી. ૨.૨૫ - હૈદરાબાદ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721129BG-HYDERABAD_ND_01.mp3</mp3player>|"આધુનિક સમાજ છે કે કેવી રીતે સારી રીતે ખાવું, કેવી રીતે સારી રીતે ઊંઘવું, કેવી રીતે સારી રીતે મૈથુન જીવન જીવવું, અને કેવી રીતે સારી રીતે રક્ષા કરવી. ફક્ત આ ચાર સિદ્ધાંતો જ શીખવાડવામાં આવી રહ્યા છે. તેમને કોઈ ખ્યાલ જ નથી કે આત્મા શું છે, ભગવાન શું છે, આત્મા સાથેનો સંબંધ શું છે. તો આ છે, આ પ્રકારનો સમાજ વધી રહ્યો છે. તો જરા કલ્પના કરો કે ચાર લાખ વર્ષો પછી કેટલો વધી જશે. કલિયુગને શરૂ થયા ફક્ત પાંચ હજાર વર્ષો જ વિત્યા છે. આ પાંચ હજાર વર્ષોમાં, આપણે આટલા બધા પતિત થઈ ગયા છીએ, માયા દ્વારા ભ્રમિત જેને સમાજનો વિકાસ કહેવાય છે. આ માયા છે. તો જેટલા દિવસો વધુ પસાર થશે, આપણે વધુ ભ્રમિત થઈશું. તો ભગવાનને સમજવાની કોઈ ક્ષમતા નહીં રહે. તે સમયે, ભગવાન આ બધી જ જનતાનો તેમનું ગળું કાપીને વિનાશ કરવા માટે આવશે. તે છે કલકી અવતાર."|Vanisource:721129 - Lecture BG 02.25 - Hyderabad|721129 - ભાષણ ભ.ગી. ૨.૨૫ - હૈદરાબાદ}}

Latest revision as of 01:41, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધુનિક સમાજ છે કે કેવી રીતે સારી રીતે ખાવું, કેવી રીતે સારી રીતે ઊંઘવું, કેવી રીતે સારી રીતે મૈથુન જીવન જીવવું, અને કેવી રીતે સારી રીતે રક્ષા કરવી. ફક્ત આ ચાર સિદ્ધાંતો જ શીખવાડવામાં આવી રહ્યા છે. તેમને કોઈ ખ્યાલ જ નથી કે આત્મા શું છે, ભગવાન શું છે, આત્મા સાથેનો સંબંધ શું છે. તો આ છે, આ પ્રકારનો સમાજ વધી રહ્યો છે. તો જરા કલ્પના કરો કે ચાર લાખ વર્ષો પછી કેટલો વધી જશે. કલિયુગને શરૂ થયા ફક્ત પાંચ હજાર વર્ષો જ વિત્યા છે. આ પાંચ હજાર વર્ષોમાં, આપણે આટલા બધા પતિત થઈ ગયા છીએ, માયા દ્વારા ભ્રમિત જેને સમાજનો વિકાસ કહેવાય છે. આ માયા છે. તો જેટલા દિવસો વધુ પસાર થશે, આપણે વધુ ભ્રમિત થઈશું. તો ભગવાનને સમજવાની કોઈ ક્ષમતા નહીં રહે. તે સમયે, ભગવાન આ બધી જ જનતાનો તેમનું ગળું કાપીને વિનાશ કરવા માટે આવશે. તે છે કલકી અવતાર."
721129 - ભાષણ ભ.ગી. ૨.૨૫ - હૈદરાબાદ