GU/730818 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730818BG-LONDON_ND_01.mp3</mp3player>|"આપણે આ શરીરની કેટલી બધી કાળજી રાખીએ છીએ, પણ આ શરીરનો છેવટે અંત છે ક્યાં તો મળ, પૃથ્વી અથવા રાખ. તો મૂર્ખ વ્યક્તિઓ જે લોકો જીવનના શારીરિક ખ્યાલમાં છે, તેઓ વિચારે છે, 'છેવટે, આ શરીર સમાપ્ત થઈ જશે. જ્યાં સુધી આ શરીર છે, ઇન્દ્રિયો છે, ચાલો મજા કરીએ. શા માટે આટલા બધા પ્રતિબંધો - અવૈધ મૈથુન નહીં, જુગાર નહીં,...? આ બધુ બકવાસ છે. ચાલો જીવનની મજા માણીએ. આ નાસ્તિક જીવન છે. મૂર્ખ જીવન. તેઓ જાણતા નથી. તો શરીર જ સર્વેસર્વા નથી. આ સમજવાની સૌથી પહેલી શિક્ષા છે, આધ્યાત્મિક જીવન શું છે, આધ્યાત્મિક જ્ઞાન શું છે. પણ બધા ધૂર્તો, તેઓ જાણતા નથી. તેથી કૃષ્ણે સૌ પ્રથમ અર્જુનને લાફો માર્યો: અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાન્શ ચ ભાષસે ([[Vanisource:BG 2.11|ભ.ગી. ૨.૧૧]]). 'તું જાણતો નથી કે હકીકત શું છે, અને એક વિદ્વાન માણસની જેમ વાત કરી રહી૦ઑ છે. જરા સમજવાનો પ્રયત્ન કર કે સત્ય શું છે.' ન ત્વ એવાહમ જાતુ ([[Vanisource:BG 2.12|ભ.ગી. ૨.૧૨]])."|Vanisource:730818 - Lecture BG 02.12 - London|730818 - ભાષણ ભ.ગી. ૨.૨- લંડન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730813 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે|730813|GU/730821 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|730821}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730818BG-LONDON_ND_01.mp3</mp3player>|"આપણે આ શરીરની કેટલી બધી કાળજી રાખીએ છીએ, પણ આ શરીરનો છેવટે અંત છે ક્યાં તો મળ, પૃથ્વી અથવા રાખ. તો મૂર્ખ વ્યક્તિઓ જે લોકો જીવનના શારીરિક ખ્યાલમાં છે, તેઓ વિચારે છે, 'છેવટે, આ શરીર સમાપ્ત થઈ જશે. જ્યાં સુધી આ શરીર છે, ઇન્દ્રિયો છે, ચાલો મજા કરીએ. શા માટે આટલા બધા પ્રતિબંધો - અવૈધ મૈથુન નહીં, જુગાર નહીં,...? આ બધુ બકવાસ છે. ચાલો જીવનની મજા માણીએ. આ નાસ્તિક જીવન છે. મૂર્ખ જીવન. તેઓ જાણતા નથી. તો શરીર જ સર્વેસર્વા નથી. આ સમજવાની સૌથી પહેલી શિક્ષા છે, આધ્યાત્મિક જીવન શું છે, આધ્યાત્મિક જ્ઞાન શું છે. પણ બધા ધૂર્તો, તેઓ જાણતા નથી. તેથી કૃષ્ણે સૌ પ્રથમ અર્જુનને ઠપકો આપ્યો: અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાન્શ ચ ભાષસે ([[Vanisource:BG 2.11 (1972)|ભ.ગી. ૨.૧૧]]). 'તું જાણતો નથી કે હકીકત શું છે, અને એક વિદ્વાન માણસની જેમ વાત કરી રહ્યો છે. જરા સમજવાનો પ્રયત્ન કર કે સત્ય શું છે.' ન ત્વ એવાહમ જાતુ ([[Vanisource:BG 2.12 (1972)|ભ.ગી. ૨.૧૨]])."|Vanisource:730818 - Lecture BG 02.12 - London|730818 - ભાષણ ભ.ગી. ૨.૨ - લંડન}}

Latest revision as of 07:30, 22 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે આ શરીરની કેટલી બધી કાળજી રાખીએ છીએ, પણ આ શરીરનો છેવટે અંત છે ક્યાં તો મળ, પૃથ્વી અથવા રાખ. તો મૂર્ખ વ્યક્તિઓ જે લોકો જીવનના શારીરિક ખ્યાલમાં છે, તેઓ વિચારે છે, 'છેવટે, આ શરીર સમાપ્ત થઈ જશે. જ્યાં સુધી આ શરીર છે, ઇન્દ્રિયો છે, ચાલો મજા કરીએ. શા માટે આટલા બધા પ્રતિબંધો - અવૈધ મૈથુન નહીં, જુગાર નહીં,...? આ બધુ બકવાસ છે. ચાલો જીવનની મજા માણીએ. આ નાસ્તિક જીવન છે. મૂર્ખ જીવન. તેઓ જાણતા નથી. તો શરીર જ સર્વેસર્વા નથી. આ સમજવાની સૌથી પહેલી શિક્ષા છે, આધ્યાત્મિક જીવન શું છે, આધ્યાત્મિક જ્ઞાન શું છે. પણ બધા ધૂર્તો, તેઓ જાણતા નથી. તેથી કૃષ્ણે સૌ પ્રથમ અર્જુનને ઠપકો આપ્યો: અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાન્શ ચ ભાષસે (ભ.ગી. ૨.૧૧). 'તું જાણતો નથી કે હકીકત શું છે, અને એક વિદ્વાન માણસની જેમ વાત કરી રહ્યો છે. જરા સમજવાનો પ્રયત્ન કર કે સત્ય શું છે.' ન ત્વ એવાહમ જાતુ (ભ.ગી. ૨.૧૨)."
730818 - ભાષણ ભ.ગી. ૨.૨ - લંડન