GU/730828 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | [[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730828SB-LONDON_ND_01.mp3</mp3player>|"તો અહી તમારે સમજવું પડે કે નદી, દરિયો, પર્વતો અને વૃક્ષો અને લતાઓ, તેઓ તમારી ખૂબ જ નિયમિતપણે સેવા કરશે, જો તમે કૃષ્ણના આજ્ઞાકારી હોવ તો. આ પદ્ધતિ છે. ફલંતી | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730827 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|730827|GU/730829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|730829}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730828SB-LONDON_ND_01.mp3</mp3player>|"તો અહી તમારે સમજવું પડે કે નદી, દરિયો, પર્વતો અને વૃક્ષો અને લતાઓ, તેઓ તમારી ખૂબ જ નિયમિતપણે સેવા કરશે, જો તમે કૃષ્ણના આજ્ઞાકારી હોવ તો. આ પદ્ધતિ છે. ફલંતી ઔષધય: અત્યારે આપણે જાણતા નથી. જેવા આપણે રોગગ્રસ્ત થઈએ છીએ આપણે ડોક્ટર અથવા દવાની દુકાન પાસે જઈએ છીએ. પણ વનમાં, બધી જ ઔષધીઓ હોય છે. બધી જ ઔષધીઓ હોય છે. ફક્ત તમારે જાણવું પડે કે કઈ વનસ્પતિ કયા પ્રકારના રોગ માટે છે. ફલંતી ઔષધય: સર્વા:, અને કામમ અન્વૃતુ તસ્ય વૈ. અને ઋતુઓના બદલાવ પ્રમાણે, તમને ફળો મળશે, ફૂલો મળશે અને ઔષધીઓ અને બધુ જ. મહારાજ યુધિષ્ઠિરના સમય દરમ્યાન પ્રકૃતિ દ્વારા બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી કારણકે મહારાજ યુધિષ્ઠિર કૃષ્ણ ભાવનાભાવિત હતા, અને તેમણે તેમના રાજ્યમાં બધા જ નાગરિકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી રાખ્યા હતા."|Vanisource:730828 - Lecture SB 01.10.05 - London|730828 - ભાષણ શ્રી.ભા. ૧.૧૦.૫ - લંડન}} |
Latest revision as of 07:33, 22 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો અહી તમારે સમજવું પડે કે નદી, દરિયો, પર્વતો અને વૃક્ષો અને લતાઓ, તેઓ તમારી ખૂબ જ નિયમિતપણે સેવા કરશે, જો તમે કૃષ્ણના આજ્ઞાકારી હોવ તો. આ પદ્ધતિ છે. ફલંતી ઔષધય: અત્યારે આપણે જાણતા નથી. જેવા આપણે રોગગ્રસ્ત થઈએ છીએ આપણે ડોક્ટર અથવા દવાની દુકાન પાસે જઈએ છીએ. પણ વનમાં, બધી જ ઔષધીઓ હોય છે. બધી જ ઔષધીઓ હોય છે. ફક્ત તમારે જાણવું પડે કે કઈ વનસ્પતિ કયા પ્રકારના રોગ માટે છે. ફલંતી ઔષધય: સર્વા:, અને કામમ અન્વૃતુ તસ્ય વૈ. અને ઋતુઓના બદલાવ પ્રમાણે, તમને ફળો મળશે, ફૂલો મળશે અને ઔષધીઓ અને બધુ જ. મહારાજ યુધિષ્ઠિરના સમય દરમ્યાન પ્રકૃતિ દ્વારા બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી કારણકે મહારાજ યુધિષ્ઠિર કૃષ્ણ ભાવનાભાવિત હતા, અને તેમણે તેમના રાજ્યમાં બધા જ નાગરિકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી રાખ્યા હતા." |
730828 - ભાષણ શ્રી.ભા. ૧.૧૦.૫ - લંડન |