GU/730907b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સ્ટોકહોમ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સ્ટોકહોમ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730907BG-STOCKHOLM_ND_01.mp3</mp3player>|"તે કૃષ્ણ ચેતના ચળવળની વ્યાખ્યા છે: સર્વોપાધિ-વિનિર્મુક્તં તત્-પરત્વેન નિર્મલમ્, હૃષિકેના ([[Vanisource:CC Madhya 19.170|ચૈ.ચ. માધ્ય ૧૯.૧૭૦]]), અનુકુલિના કૃષ્ણનુશીલાનમ ભક્તિર ઉત્તમ ([[Vanisource:CC Madhya 19.167|ચૈ.ચ. માધ્ય ૧૯.૧૬૭]]). ભક્તિ, ભક્તિ સેવા, પ્રથમ વર્ગની ભક્તિ સેવા, જ્યારે કોઈને તમામ હોદ્દાથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે પ્રાપ્ત કરી શકાય છે. આટલા લાંબા સમય સુધી વ્યક્તિને નિયુક્ત લાગે છે કે, "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું અંગ્રેજી છું," "હું જર્મન છું," "હું કાળો છું," "હું સફેદ છું," અને. . . ના. તમારે પોતાને અનુભવવું પડશે. લાગણી નથી; વ્યવહારીક તાલીમ કે, "હું આત્મા છું. હું સનાતન ભાગ અને સર્વોચ્ચ ભગવાનનો પાર્સલ છું." જ્યારે તમે આ પદ પર આવો, ત્યારે તેને સર્વપધિ-વિનિર્મુક્તમ્ કહેવામાં આવે છે, તે બધા હોદ્દાથી મુક્ત કરે છે." |Vanisource:730907 - Lecture BG 18.41 to Uppsala University Student Assembly - Stockholm|730907 - ભાષણ ભ.ગી ૧૮.૪૧ ઉપ્પસાલા યુનિવર્સિટી વિદ્યાર્થી એસેમ્બલી માટે - સ્ટોકહોમ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730907 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમમાં અમૃત બિંદુ બોલે છે|730907|GU/730908 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમ માં અમૃત બિંદુ બોલે છે|730908}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730907BG-STOCKHOLM_ND_01.mp3</mp3player>|"તે કૃષ્ણ ભાવનામૃત આંદોલનની વ્યાખ્યા છે: સર્વોપાધિ-વિનિર્મુક્તમ તત્-પરત્વેન નિર્મલમ્, ઋષિકેણ ([[Vanisource:CC Madhya 19.170|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦]]), આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમા ([[Vanisource:CC Madhya 19.167|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭]]). ભક્તિ, ભક્તિ સેવા, પ્રથમ વર્ગની ભક્તિ સેવા, ત્યારે પ્રાપ્ત થાય છે જયારે વ્યક્તિ બધીજ ઉપાધિઓમાંથી મુક્ત થાય છે. જ્યા સુધી વ્યક્તિ ઉપાધિના સ્તર પર વિચારે છે, "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું જર્મન છું," "હું કાળો છું," "હું સફેદ છું," અને... ના. તમારે પોતે અનુભવવું પડશે. અનુભવવું નહીં; વ્યાવહારીક પ્રશિક્ષણ કે, "હું આત્મા છું. હું પરમ ભગવાનનો શાશ્વત અંશ છું." જ્યારે તમે આ પદ પર આવો છો, ત્યારે તેને સર્વોપાધિ-વિનિર્મુક્તમ કહેવામાં આવે છે, બધી જ ઉપાધિઓમાંથી મુક્ત." |Vanisource:730907 - Lecture BG 18.41 to Uppsala University Student Assembly - Stockholm|730907 - ઉપ્પસાલા યુનિવર્સિટી વિદ્યાર્થીની સભાને ભ.ગી ૧૮.૪૧ પર ભાષણ - સ્ટોકહોમ‎}}

Latest revision as of 11:54, 28 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે કૃષ્ણ ભાવનામૃત આંદોલનની વ્યાખ્યા છે: સર્વોપાધિ-વિનિર્મુક્તમ તત્-પરત્વેન નિર્મલમ્, ઋષિકેણ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦), આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમા (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭). ભક્તિ, ભક્તિ સેવા, પ્રથમ વર્ગની ભક્તિ સેવા, ત્યારે પ્રાપ્ત થાય છે જયારે વ્યક્તિ બધીજ ઉપાધિઓમાંથી મુક્ત થાય છે. જ્યા સુધી વ્યક્તિ ઉપાધિના સ્તર પર વિચારે છે, "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું જર્મન છું," "હું કાળો છું," "હું સફેદ છું," અને... ના. તમારે પોતે અનુભવવું પડશે. અનુભવવું નહીં; વ્યાવહારીક પ્રશિક્ષણ કે, "હું આત્મા છું. હું પરમ ભગવાનનો શાશ્વત અંશ છું." જ્યારે તમે આ પદ પર આવો છો, ત્યારે તેને સર્વોપાધિ-વિનિર્મુક્તમ કહેવામાં આવે છે, બધી જ ઉપાધિઓમાંથી મુક્ત."
730907 - ઉપ્પસાલા યુનિવર્સિટી વિદ્યાર્થીની સભાને ભ.ગી ૧૮.૪૧ પર ભાષણ - સ્ટોકહોમ‎