GU/730910 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - સ્ટોકહોમ]]
[[Category:GU/અમૃત બિંદુ - સ્ટોકહોમ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730910SB-STOCKHOLM_ND_01.mp3</mp3player>|"તમારી માતાના ગર્ભમાથી બહાર આવ્યા પહેલા, તમારી માતા અથવા પિતા દ્વારા મૃત્યુ પણ થઈ શકે. કારણકે તે આંદોલન ચાલી રહ્યું છે, ગર્ભપાત. તો ભલે તમે એક ધનવાન માતાના ગર્ભમાં છો કે ગરીબ માતાના ગર્ભમાં કે શ્યામ માતા કે શ્વેત માતા અથવા વિદ્વાન માતા કે મૂર્ખ માતા, માતાની અંદર રહેવાની પીડા એક સમાન છે. એવું નથી કે કારણકે તમે એક ધનવાન માતાના ગર્ભમાં રહો છો, તેથી ગર્ભમાં રહેવાની કોઈ પીડા જ નહીં થાય. તે જ પીડા થશે. તો જન્મ. પછી ફરીથી, જેવા તમે કોઈ ભૌતિક શરીર ધારણ કરો છો, તમારે શારીરિક કષ્ટો અને આનંદોને સહન કરવા પડશે. પછી, મૃત્યુ સમયે, તે જ પીડાજનક સ્થિતિ. તો તેનો ફરક નથી પડતો કે વ્યક્તિ ધનવાન છે, વ્યક્તિ ગરીબ છે, ભૌતિક સ્થિતિ, બનની સહન કરવું જ પડશે."|Vanisource:730910 - Lecture SB 05.05.05 - Stockholm|730910 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૫ - સ્ટોકહોમ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730908b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સ્ટોકહોમ માં અમૃત બિંદુ બોલે છે|730908b|GU/730912 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|730912}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730910SB-STOCKHOLM_ND_01.mp3</mp3player>|"તમારી માતાના ગર્ભમાથી બહાર આવ્યા પહેલા, તમારી માતા અથવા પિતા દ્વારા મૃત્યુ પણ થઈ શકે. કારણકે તે આંદોલન ચાલી રહ્યું છે, ગર્ભપાત. તો ભલે તમે એક ધનવાન માતાના ગર્ભમાં છો કે ગરીબ માતાના ગર્ભમાં કે શ્યામ માતા કે શ્વેત માતા અથવા વિદ્વાન માતા કે મૂર્ખ માતા, માતાની અંદર રહેવાની પીડા એક સમાન છે. એવું નથી કે કારણકે તમે એક ધનવાન માતાના ગર્ભમાં રહો છો, તેથી ગર્ભમાં રહેવાની કોઈ પીડા જ નહીં થાય. તે જ પીડા થશે. તો જન્મ. પછી ફરીથી, જેવા તમે કોઈ ભૌતિક શરીર ધારણ કરો છો, તમારે શારીરિક કષ્ટો અને આનંદોને સહન કરવા પડશે. પછી, મૃત્યુ સમયે, તે જ પીડાજનક સ્થિતિ. તો તેનો ફરક નથી પડતો કે વ્યક્તિ ધનવાન છે, વ્યક્તિ ગરીબ છે, ભૌતિક સ્થિતિ, બંનેને સહન કરવી જ પડશે."|Vanisource:730910 - Lecture SB 05.05.05 - Stockholm|730910 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૫ - સ્ટોકહોમ}}

Latest revision as of 12:10, 28 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમારી માતાના ગર્ભમાથી બહાર આવ્યા પહેલા, તમારી માતા અથવા પિતા દ્વારા મૃત્યુ પણ થઈ શકે. કારણકે તે આંદોલન ચાલી રહ્યું છે, ગર્ભપાત. તો ભલે તમે એક ધનવાન માતાના ગર્ભમાં છો કે ગરીબ માતાના ગર્ભમાં કે શ્યામ માતા કે શ્વેત માતા અથવા વિદ્વાન માતા કે મૂર્ખ માતા, માતાની અંદર રહેવાની પીડા એક સમાન છે. એવું નથી કે કારણકે તમે એક ધનવાન માતાના ગર્ભમાં રહો છો, તેથી ગર્ભમાં રહેવાની કોઈ પીડા જ નહીં થાય. તે જ પીડા થશે. તો જન્મ. પછી ફરીથી, જેવા તમે કોઈ ભૌતિક શરીર ધારણ કરો છો, તમારે શારીરિક કષ્ટો અને આનંદોને સહન કરવા પડશે. પછી, મૃત્યુ સમયે, તે જ પીડાજનક સ્થિતિ. તો તેનો ફરક નથી પડતો કે વ્યક્તિ ધનવાન છે, વ્યક્તિ ગરીબ છે, ભૌતિક સ્થિતિ, બંનેને સહન કરવી જ પડશે."
730910 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૫ - સ્ટોકહોમ