GU/730921 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:34, 28 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ અમારું મિશન છે, તે શીખવવું કે "તમે ફક્ત તમારો સમય બરબાદ કરી રહ્યાં છો. કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો." વ્યક્તિનું તે એકમાત્ર કર્તવ્ય છે. અને પછીનું કાર્ય છે, જે લોકો પ્રત્યક્ષ રીતે ગ્રહણ નથી કરી શકતા, તેમણે આ આંદોલનને મદદ કરવી જોઈએ. તેથી અમે ઘરે ઘરે જઈએ છીએ, તેમનો સંગ કરવા, કે આ આંદોલન સાથે જોડાઓ."
730921 - વાર્તાલાપ બ - મુંબઈ‎