GU/731010 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731010BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તેથી મન અંદર છે, બુદ્ધિ અંદર છે, આત્મા અંદર છે, અને તમારા શરીરની બહાર છે.. તેથી આ શરીર પાંચ તત્વોથી બનેલું છે, તે કૃષ્ણની શક્તિ પણ છે, અને અંદર, મન, બુદ્ધિ અને આત્મા છે, કે કૃષ્ણની ઊર્જા પણ છે બે પ્રકારની શક્તિઓ: પરમ, ભૂલ, ગૌણ અને શ્રેષ્ઠ. તેથી તે બહાર અને અંદર બંને છે. બહિર અંતસ સી ભૂતાનામ્। પ્રત્યેક જીવંત અસ્તિત્વ, કૃષ્ણ બહાર અને અંદર અસ્તિત્વમાં છે. તેથી આપણે બહાર અને અંદર બંનેને શુદ્ધ કરવું પડશે. તે આપણું માનવ જીવન છે. માનવ જીવન એટલે શુદ્ધ થવું."|Vanisource:731010 - Lecture BG 13.16 - Bombay|731010 - ભાષણ ભ.ગી ૧૩.૧૬ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731009 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731009|GU/731011 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731011}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731010BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો મન અંદર છે, બુદ્ધિ અંદર છે, આત્મા અંદર છે, અને તમારા શરીરની બહાર છે... તો આ શરીર પાંચ તત્વોનું બનેલું છે, તે પણ કૃષ્ણની શક્તિ છે, અને અંદર, મન, બુદ્ધિ અને આત્મા, તે પણ કૃષ્ણની શક્તિ છે. બે પ્રકારની શક્તિઓ: નિમ્ન અને શ્રેષ્ઠ. તેથી તેઓ બહાર અને અંદર બંને છે. બહિર અંતશ ચ ભૂતાનામ. પ્રત્યેક જીવમાં, કૃષ્ણ બહાર અને અંદર છે. તેથી આપણે બહાર અને અંદર બંનેને શુદ્ધ કરવા પડે. તે આપણું માનવ જીવન છે. માનવ જીવન એટલે શુદ્ધ થવું."|Vanisource:731010 - Lecture BG 13.16 - Bombay|731010 - ભાષણ ભ.ગી. ૧૩.૧૬ - મુંબઈ‎}}

Latest revision as of 16:59, 28 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મન અંદર છે, બુદ્ધિ અંદર છે, આત્મા અંદર છે, અને તમારા શરીરની બહાર છે... તો આ શરીર પાંચ તત્વોનું બનેલું છે, તે પણ કૃષ્ણની શક્તિ છે, અને અંદર, મન, બુદ્ધિ અને આત્મા, તે પણ કૃષ્ણની શક્તિ છે. બે પ્રકારની શક્તિઓ: નિમ્ન અને શ્રેષ્ઠ. તેથી તેઓ બહાર અને અંદર બંને છે. બહિર અંતશ ચ ભૂતાનામ. પ્રત્યેક જીવમાં, કૃષ્ણ બહાર અને અંદર છે. તેથી આપણે બહાર અને અંદર બંનેને શુદ્ધ કરવા પડે. તે આપણું માનવ જીવન છે. માનવ જીવન એટલે શુદ્ધ થવું."
731010 - ભાષણ ભ.ગી. ૧૩.૧૬ - મુંબઈ‎