GU/731012 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731012BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તેથી લોકો તેમની સંવેદનાની અપૂર્ણતા, ઇન્દ્રિયો કેવી રીતે કાર્ય કરે છે, ભૌતિક પ્રકૃતિના નિયમો પર આધાર રાખે છે તે વિશે વિચારતા નથી. તેમ છતાં, વ્યક્તિને તેની ઇન્દ્રિયો વિશેષ ગર્વ છે, ખાસ કરીને આંખો પર. અધ્યાક્ષીણા - તેની આંખો પર નિર્ભર દરેક વસ્તુ, તેમ છતાં તેના સૂર્યના પ્રકાશ દ્વારા મદદ કર્યા વિના આંખો સંપૂર્ણપણે નકામું છે. તો ખરેખર આ આંખો નકામી છે. આંખોની આંખો એ સૂર્ય છે. યાક કક્ષુર એષા સવિતા સકલ-ગ્રહનામ્। દરેક ગ્રહોની વ્યવસ્થામાં કરોડો અને કરોડો જીવંત હસ્તીઓ હોય છે." |Vanisource:731012 - Lecture BG 13.18 - Bombay|731012 - ભાષણ ભ.ગી ૧૩.૧૮ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731011 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731011|GU/731013 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731013}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731012BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો લોકો તેમની ઇન્દ્રિયોની અપૂર્ણતા, ઇન્દ્રિયો કે જે ભૌતિક પ્રકૃતિના નિયમો હેઠળ છે, તે કેવી રીતે કાર્ય કરે છે - તેના વિષે વિચારતા નથી. તેમ છતાં, વ્યક્તિને તેની ઇન્દ્રિયો પર વિશેષ ગર્વ છે, ખાસ કરીને આંખો પર. અધ્યક્ષીણ - તેની આંખો પર નિર્ભર દરેક વસ્તુ, જોકે સૂર્યના પ્રકાશની મદદ વિના તેની આંખો સંપૂર્ણપણે નકામી છે. તો વાસ્તવમાં આ આંખો નકામી છે. તે સૂર્ય છે જે આંખોની આંખો છે. યચ ચક્ષુર એષ સવિતા સકલ-ગ્રહણામ. દરેક ગ્રહોમાં કરોડો અને કરોડો જીવો હોય છે." |Vanisource:731012 - Lecture BG 13.18 - Bombay|731012 - ભાષણ ભ.ગી. ૧૩.૧૮ - મુંબઈ‎}}

Latest revision as of 17:09, 28 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો લોકો તેમની ઇન્દ્રિયોની અપૂર્ણતા, ઇન્દ્રિયો કે જે ભૌતિક પ્રકૃતિના નિયમો હેઠળ છે, તે કેવી રીતે કાર્ય કરે છે - તેના વિષે વિચારતા નથી. તેમ છતાં, વ્યક્તિને તેની ઇન્દ્રિયો પર વિશેષ ગર્વ છે, ખાસ કરીને આંખો પર. અધ્યક્ષીણ - તેની આંખો પર નિર્ભર દરેક વસ્તુ, જોકે સૂર્યના પ્રકાશની મદદ વિના તેની આંખો સંપૂર્ણપણે નકામી છે. તો વાસ્તવમાં આ આંખો નકામી છે. તે સૂર્ય છે જે આંખોની આંખો છે. યચ ચક્ષુર એષ સવિતા સકલ-ગ્રહણામ. દરેક ગ્રહોમાં કરોડો અને કરોડો જીવો હોય છે."
731012 - ભાષણ ભ.ગી. ૧૩.૧૮ - મુંબઈ‎