GU/731023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731023LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"ય | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731022 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731022|GU/731025 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731025}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731023LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"ય એવમ વેત્તિ પુરૂષમ પ્રકૃતિમ ચ ગુણૈ: સહ, સર્વથા વર્તમાનો અપિ. જો તમને પૂરતું જ્ઞાન હોય... ભગવદ્ ગીતામાં જ્ઞાન છે. ફક્ત તમારે અભ્યાસ કરવો પડે. તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી ભગવદ ગીતાનો પાઠ લેવો પડે. તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ (મુ.ઉ. ૧.૨.૧૨). તમારે એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જે વાસ્તવમાં આ વૈદિક સાહિત્યનું જ્ઞાન ધરાવતા હોય, શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ. અને આવા જ્ઞાનનું લક્ષણ શું છે? બ્રહ્મ-નિષ્ઠમ, નિશ્ચિતપણે બ્રહ્મમાં સ્થિર. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે ([[Vanisource:SB 1.2.11|શ્રી.ભા. ૧.૨.૧૧]]). બ્રહ્મને જાણવાનો અર્થ માત્ર નિરાકાર બ્રહ્મ-જ્યોતિ જ નથી, પણ પરમાત્મા અને ભગવાનને પણ જાણવાના છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઈતિ શબ્દયતે. આ જ્ઞાન છે."|Vanisource:731023 - Lecture BG 13.24 - Bombay|731023 - ભાષણ ભ.ગી. ૧૩.૨૪ - મુંબઈ}} |
Latest revision as of 04:24, 18 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ય એવમ વેત્તિ પુરૂષમ પ્રકૃતિમ ચ ગુણૈ: સહ, સર્વથા વર્તમાનો અપિ. જો તમને પૂરતું જ્ઞાન હોય... ભગવદ્ ગીતામાં જ્ઞાન છે. ફક્ત તમારે અભ્યાસ કરવો પડે. તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી ભગવદ ગીતાનો પાઠ લેવો પડે. તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ (મુ.ઉ. ૧.૨.૧૨). તમારે એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જે વાસ્તવમાં આ વૈદિક સાહિત્યનું જ્ઞાન ધરાવતા હોય, શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ. અને આવા જ્ઞાનનું લક્ષણ શું છે? બ્રહ્મ-નિષ્ઠમ, નિશ્ચિતપણે બ્રહ્મમાં સ્થિર. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧). બ્રહ્મને જાણવાનો અર્થ માત્ર નિરાકાર બ્રહ્મ-જ્યોતિ જ નથી, પણ પરમાત્મા અને ભગવાનને પણ જાણવાના છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઈતિ શબ્દયતે. આ જ્ઞાન છે." |
731023 - ભાષણ ભ.ગી. ૧૩.૨૪ - મુંબઈ |