GU/731101b ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731101R2-DELHI_ND_01.mp3</mp3player>|જેવી રીતે જ્યારે મેં પ્રથમ મારા ગુરુ મહારાજાને જોયો ત્યારે મારા મિત્ર મને ત્યાં લઈ ગયા - આ પહેલી ટિપ્પણી હું કરીશ. . . મેં કહ્યું, "અહીં તે યોગ્ય માણસ છે જે ભગવાન ચૈતાન્યાના લક્ષ્યને ફેલાવશે." અને તેમણે એમ પણ કહ્યું: "તમે સાચા માણસ છો કે જે પશ્ચિમી દેશોમાં ઉપદેશ આપશે." મેં તે રીતે પ્રશંસા કરી, અને તેમણે મારી જેમ પ્રશંસા કરી. તે પ્રથમ બાજુની મુલાકાત હતી. જે મિત્ર મને ત્યાં લઈ ગયા, તેમણે મારો અભિપ્રાય પૂછ્યો અને કહ્યું, "અહીં તે યોગ્ય માણસ છે જે સમગ્ર વિશ્વમાં ચૈતાન્ય સંપ્રદાયનો ઉપદેશ કરશે." હું જે છું તે તે કરી રહ્યો છે. ખરેખર તે કરી રહ્યો છે. તેથી જમણી બાજુ જમણી વસ્તુ આપવામાં આવે છે, અને તમે બધા નિષ્ઠાવાન છો. તમે એવી રીતે કરો છો કે જ્યાં તમે જાઓ ત્યાં અનન્ય બનાવો."|Vanisource:731101 - Conversation B - Delhi|731101 - વાર્તાલાપ B - દિલ્લી‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731101|GU/731101c ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731101c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731101AR-DELHI_ND_01.mp3</mp3player>|"દુ:ખ તો છે . જો તમે ચંદ્ર ગ્રહ પર પણ જાઓ... આ ભાગવત છે. તમારા ચંદ્ર ગ્રહ પર જતાં પહેલાં, અહીં માહિતી છે, "જ્યાં પણ તમે જાઓ, ધૂર્તો, આ વસ્તુઓ આવશે જ, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૯]]), અને તમારે અસુવિધાઓ ભોગવવી પડશે." તો જે વ્યક્તિ... જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે, "મને વાસ્તવિક સુખ ક્યાં મળશે?" તે કૃષ્ણ છે. તેથી કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે વ્યક્તિ ખૂબ, ખૂબ બુદ્ધિશાળી હોવો આવશ્યક છે."|Vanisource:731101 - Conversation A - Delhi|731101b - વાર્તાલાપ - દિલ્લી‎}}

Latest revision as of 04:48, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દુ:ખ તો છે જ. જો તમે ચંદ્ર ગ્રહ પર પણ જાઓ... આ ભાગવત છે. તમારા ચંદ્ર ગ્રહ પર જતાં પહેલાં, અહીં માહિતી છે, "જ્યાં પણ તમે જાઓ, ધૂર્તો, આ વસ્તુઓ આવશે જ, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૯), અને તમારે અસુવિધાઓ ભોગવવી પડશે." તો જે વ્યક્તિ... જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે, "મને વાસ્તવિક સુખ ક્યાં મળશે?" તે કૃષ્ણ છે. તેથી કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે વ્યક્તિ ખૂબ, ખૂબ બુદ્ધિશાળી હોવો આવશ્યક છે."
731101b - વાર્તાલાપ અ - દિલ્લી‎