GU/731103b ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અર્જુનની જેમ. અર્જુન શરૂઆતમાં જ લડવાની તૈયારીમાં ન હતો. તે તેમનો વ્યક્તિગત સંતોષ હતો. તે પોતાના અંગત સંતોષની દ્રષ્ટિએ વિચારણા કરી રહ્યો હતો. પરંતુ પછીથી, તે જ અર્જુન, તે કૃષ્ણને સંતોષવા માંગતો હતો, અને તે લડ્યો અને તે મહાન ભક્ત બન્યો. આ બધી પ્રવૃત્તિઓનું રહસ્ય છે. આપણે સર્વોચ્ચ ભગવાનના બધા ભાગો અને પાર્સલ છીએ; તેથી અમારું વ્યવસાય એવી રીતે કાર્ય કરવું છે કે પરમ પુરષોત્તમ ભગવાન સંતોષ થાય. તે જ જીવનની સફળતા છે. "
731103 - ભાષણ ભ.ગી. ૦૩.૦૯ - દિલ્લી‎