GU/740131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોંગ કોંગમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪ Category:G...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]] | [[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - | [[Category:GU/અમૃત બિંદુ - હોંગ કોંગ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740131BG-HONG_KONG_ND_01.mp3</mp3player>|"પરમ નિરપેક્ષ સત્યને કેવી રીતે જાણવું - તે શિક્ષણ છે. પણ યુનિવર્સિટી, તેઓ લોકોને શીખવાડે છે કેવી રીતે ખાવું, કેવી રીતે ઊંઘવું. | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|740113|GU/740225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|740225}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740131BG-HONG_KONG_ND_01.mp3</mp3player>|"પરમ નિરપેક્ષ સત્યને કેવી રીતે જાણવું - તે શિક્ષણ છે. પણ યુનિવર્સિટી, તેઓ લોકોને શીખવાડે છે કેવી રીતે ખાવું, કેવી રીતે ઊંઘવું. તે લોકો ઘણા બધા ખાદ્યપદાર્થો બનાવે છે, અલગ પ્રકારના ખાદ્યપદાર્થો, જોકે ભગવાને માનવ સમાજને પુષ્કળ ખાદ્યપદાર્થો આપેલા છે. જેમ કે આ ફળો, તે મનુષ્યો માટે બનેલા છે. તે બિલાડીઓ અને કુતરાઓ માટે નથી. તે મનુષ્ય માટે છે. તો એકો બહુનામ યો વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). કૃષ્ણે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાને, પૂરું પાડેલું છે. તેઓ બધા જ જીવોને પુષ્કળ ખોરાક પૂરો પડે છે. તેન ત્યક્તેન ભૂંજીથા ([[Vanisource:ISO 1|ઇશોપનિષદ ૧]]). પણ હિસ્સો વિભાજિત કરેલો છે. ભૂંડ માટે, ખોરાક મળ છે, અને મનુષ્ય માટે ખોરાક છે - ફળો, ફૂલો, અનાજ, દૂધ, ખાંડ. તો જેમ ભગવાને વહેંચણી કરેલી છે, તમે તે તમારા ખાવા માટે ઉપયોગ કરો. ખાવું જરૂરી છે. પછી તમારું જીવન સફળ છે."|Vanisource:740131 - Lecture BG 07.01-5 - Hong Kong|740131 - ભાષણ ભ.ગી. ૭.૧-૫ - હોંગ કોંગ}} |
Latest revision as of 03:52, 29 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"પરમ નિરપેક્ષ સત્યને કેવી રીતે જાણવું - તે શિક્ષણ છે. પણ યુનિવર્સિટી, તેઓ લોકોને શીખવાડે છે કેવી રીતે ખાવું, કેવી રીતે ઊંઘવું. તે લોકો ઘણા બધા ખાદ્યપદાર્થો બનાવે છે, અલગ પ્રકારના ખાદ્યપદાર્થો, જોકે ભગવાને માનવ સમાજને પુષ્કળ ખાદ્યપદાર્થો આપેલા છે. જેમ કે આ ફળો, તે મનુષ્યો માટે બનેલા છે. તે બિલાડીઓ અને કુતરાઓ માટે નથી. તે મનુષ્ય માટે છે. તો એકો બહુનામ યો વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). કૃષ્ણે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાને, પૂરું પાડેલું છે. તેઓ બધા જ જીવોને પુષ્કળ ખોરાક પૂરો પડે છે. તેન ત્યક્તેન ભૂંજીથા (ઇશોપનિષદ ૧). પણ હિસ્સો વિભાજિત કરેલો છે. ભૂંડ માટે, ખોરાક મળ છે, અને મનુષ્ય માટે ખોરાક છે - ફળો, ફૂલો, અનાજ, દૂધ, ખાંડ. તો જેમ ભગવાને વહેંચણી કરેલી છે, તમે તે તમારા ખાવા માટે ઉપયોગ કરો. ખાવું જરૂરી છે. પછી તમારું જીવન સફળ છે." |
740131 - ભાષણ ભ.ગી. ૭.૧-૫ - હોંગ કોંગ |