GU/740528 ભાષણ - શ્રીલ પ્રભુપાદ રોમમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - રોમ]] | [[Category:GU/અમૃત બિંદુ - રોમ]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740426 ભાષણ - શ્રીલ પ્રભુપાદ તિરુપતિમાં અમૃત બિંદુ બોલે છે|740426|GU/740531 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે|740531}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740528SB-ROME_ND_01.mp3</mp3player>|"બ્રહ્માએ નારદને શિક્ષા આપી. નારદે વ્યાસદેવને શિક્ષા આપી. વ્યાસદેવે તેમના શિષ્ય મધવાચાર્યને શિક્ષા આપી. આ રીતે આપણે પણ જવું પડે, તે જ રીતે. સૌ પ્રથમ, ગુરુને પ્રણામ કરો, જેમ તે શુકદેવ ગોસ્વામીને કરવામાં આવે છે. તમ વ્યાસ શુનુમ ઉપયામી ગુરૂમ મુનિનામ ([[Vanisource:SB 1.2.3|શ્રી.ભા. ૧.૨.૩]]). તો પછી તેમના ગુરુ, પછી તેમના ગુરુ, તેમના ગુરુ - છેવટે કૃષ્ણ. આ પદ્ધતિ છે. કૃષ્ણ પાસે સીધા પહોંચવાનો પ્રયત્ન ના કરો, કૂદકો. તે બેકાર છે. જેમ તમે તબક્કાવાર જ્ઞાન પ્રાપ્ત કરો છો, પરંપરા પદ્ધતિ, તેવી જ રીતે, આપણે કૃષ્ણ પાસે આ તબક્કા અનુસાર જવું જોઈએ. | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740528SB-ROME_ND_01.mp3</mp3player>|"બ્રહ્માએ નારદને શિક્ષા આપી. નારદે વ્યાસદેવને શિક્ષા આપી. વ્યાસદેવે તેમના શિષ્ય મધવાચાર્યને શિક્ષા આપી. આ રીતે આપણે પણ જવું પડે, તે જ રીતે. સૌ પ્રથમ, ગુરુને પ્રણામ કરો, જેમ તે શુકદેવ ગોસ્વામીને કરવામાં આવે છે. તમ વ્યાસ શુનુમ ઉપયામી ગુરૂમ મુનિનામ ([[Vanisource:SB 1.2.3|શ્રી.ભા. ૧.૨.૩]]). તો પછી તેમના ગુરુ, પછી તેમના ગુરુ, તેમના ગુરુ - છેવટે કૃષ્ણ. આ પદ્ધતિ છે. કૃષ્ણ પાસે સીધા પહોંચવાનો પ્રયત્ન ના કરો, કૂદકો. તે બેકાર છે. જેમ તમે તબક્કાવાર જ્ઞાન પ્રાપ્ત કરો છો, પરંપરા પદ્ધતિ, તેવી જ રીતે, આપણે કૃષ્ણ પાસે આ તબક્કા અનુસાર જવું જોઈએ. | ||
:નારાયણમ નમસ્કૃત્ય | :નારાયણમ નમસ્કૃત્ય |
Latest revision as of 02:15, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"બ્રહ્માએ નારદને શિક્ષા આપી. નારદે વ્યાસદેવને શિક્ષા આપી. વ્યાસદેવે તેમના શિષ્ય મધવાચાર્યને શિક્ષા આપી. આ રીતે આપણે પણ જવું પડે, તે જ રીતે. સૌ પ્રથમ, ગુરુને પ્રણામ કરો, જેમ તે શુકદેવ ગોસ્વામીને કરવામાં આવે છે. તમ વ્યાસ શુનુમ ઉપયામી ગુરૂમ મુનિનામ (શ્રી.ભા. ૧.૨.૩). તો પછી તેમના ગુરુ, પછી તેમના ગુરુ, તેમના ગુરુ - છેવટે કૃષ્ણ. આ પદ્ધતિ છે. કૃષ્ણ પાસે સીધા પહોંચવાનો પ્રયત્ન ના કરો, કૂદકો. તે બેકાર છે. જેમ તમે તબક્કાવાર જ્ઞાન પ્રાપ્ત કરો છો, પરંપરા પદ્ધતિ, તેવી જ રીતે, આપણે કૃષ્ણ પાસે આ તબક્કા અનુસાર જવું જોઈએ.
આ રીતે તમે ભવ્ય બનો છો." |
740528 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૪ - રોમ |