GU/740608 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - પેરિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - પેરિસ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740607 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે|740607|GU/740609 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે|740609}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740608AR-PARIS_ND_01.mp3</mp3player>|"ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, તમે આ કૃષ્ણ ભાવનામૃત તત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને કોઈ મુશ્કેલી નથી. દરેક વસ્તુ આપણી ભગવદ ગીતામાં છે. તમે ફક્ત સમજવાનો પ્રયત્ન કરો, અને તમારું જીવન સફળ બનાવો. તે અમારી વિનંતી છે. ધૂર્ત, મૂઢ, નરાધમ, માયયાપહ્રત-જ્ઞાના ના બનશો. આ શિક્ષણનું કોઈ મૂલ્ય નથી, કારણકે વાસ્તવિક જ્ઞાન, કઈ છે જ નહીં. સાચું જ્ઞાન છે ભગવાનને સમજવું. આખી દુનિયામાં કોઈ જ્ઞાન નથી, કોઈ યુનિવર્સિટી નથી. તો તેઓ ફક્ત ધૂર્તોનું ઉત્પાદન કરી રહ્યા છે. તો મારી એક માત્ર વિનંતી છે કે તમે ધૂર્તો ના બનશો. તમે અહી ફક્ત રાધાકૃષ્ણની પૂજા કરો. રાધા-કૃષ્ણ-પ્રણય-વિકૃતિ: ([[Vanisource:CC Adi 1.5|ચૈ.ચ. આદિ ૧.૫]]). ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો અને તમારું જીવન સફળ બનશે."|Vanisource:740608 - Lecture Arrival - Paris|740608 - આગમન ભાષણ - પેરિસ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740608AR-PARIS_ND_01.mp3</mp3player>|"ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, તમે આ કૃષ્ણ ભાવનામૃત તત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને કોઈ મુશ્કેલી નથી. દરેક વસ્તુ આપણી ભગવદ ગીતામાં છે. તમે ફક્ત સમજવાનો પ્રયત્ન કરો, અને તમારું જીવન સફળ બનાવો. તે અમારી વિનંતી છે. ધૂર્ત, મૂઢ, નરાધમ, માયયાપહ્રત-જ્ઞાના ના બનશો. આ શિક્ષણનું કોઈ મૂલ્ય નથી, કારણકે વાસ્તવિક જ્ઞાન, કઈ છે જ નહીં. સાચું જ્ઞાન છે ભગવાનને સમજવું. આખી દુનિયામાં કોઈ જ્ઞાન નથી, કોઈ યુનિવર્સિટી નથી. તો તેઓ ફક્ત ધૂર્તોનું ઉત્પાદન કરી રહ્યા છે. તો મારી એક માત્ર વિનંતી છે કે તમે ધૂર્તો ના બનશો. તમે અહી ફક્ત રાધાકૃષ્ણની પૂજા કરો. રાધા-કૃષ્ણ-પ્રણય-વિકૃતિ: ([[Vanisource:CC Adi 1.5|ચૈ.ચ. આદિ ૧.૫]]). ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો અને તમારું જીવન સફળ બનશે."|Vanisource:740608 - Lecture Arrival - Paris|740608 - આગમન ભાષણ - પેરિસ}}

Latest revision as of 02:19, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, તમે આ કૃષ્ણ ભાવનામૃત તત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને કોઈ મુશ્કેલી નથી. દરેક વસ્તુ આપણી ભગવદ ગીતામાં છે. તમે ફક્ત સમજવાનો પ્રયત્ન કરો, અને તમારું જીવન સફળ બનાવો. તે અમારી વિનંતી છે. ધૂર્ત, મૂઢ, નરાધમ, માયયાપહ્રત-જ્ઞાના ના બનશો. આ શિક્ષણનું કોઈ મૂલ્ય નથી, કારણકે વાસ્તવિક જ્ઞાન, કઈ છે જ નહીં. સાચું જ્ઞાન છે ભગવાનને સમજવું. આખી દુનિયામાં કોઈ જ્ઞાન નથી, કોઈ યુનિવર્સિટી નથી. તો તેઓ ફક્ત ધૂર્તોનું ઉત્પાદન કરી રહ્યા છે. તો મારી એક માત્ર વિનંતી છે કે તમે ધૂર્તો ના બનશો. તમે અહી ફક્ત રાધાકૃષ્ણની પૂજા કરો. રાધા-કૃષ્ણ-પ્રણય-વિકૃતિ: (ચૈ.ચ. આદિ ૧.૫). ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો અને તમારું જીવન સફળ બનશે."
740608 - આગમન ભાષણ - પેરિસ